NDAના સીપી રાધાકૃષ્ણન કે INDIના સુદર્શન રેડ્ડી… કોણ હશે આગામી ઉપરાષ્ટ્રપતિ?
દિલ્હીમાં ચાલી રહેલી આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેનું રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમાયું છે. આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહ – લોકસભા અને રાજ્યસભાના સાંસદો મળીને મતદાન કરી રહ્યા છે. કુલ મળી 781 સાંસદ?...
ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવાર નામાંકન ભરી શકશે
જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 9 સપ્ટે?...
ચાલુ કાર્યકાળે ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપે તો શું થાય?– કોણ સંભાળશે રાજ્યસભાનો કારભાર અને ક્યારે યોજાશે ચૂંટણી
ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખડે (Jagdeep Dhankhar) સોમવારે (21 જુલાઈ) સ્વાસ્થ્ય કારણોસર કાર્યકાળની વચ્ચે જ રાજીનામું (Resignation) આપી દીધું છે. 21 જુલાઈએ સાંજના સમયે આ સમાચાર સામે આવ્યા હતા. રાષ્ટ્રપતિને સંબોધીન...
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક આપ્યું રાજીનામું
ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President of India) જગદીપ ધનખરે પોતાના પદ પરથી રાજીનામું (Jagdeep Dhankhar Resigned) આપી દીધું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામા પત્ર મોકલ્યો છે. પત્રમાં લખ્યુ?...
NSA ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથે કરી મુલાકાત, આતંકવાદ મુદ્દે આપ્યો કડક સંદેશ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSG) અજિત ડોભાલ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની 20મી બેઠકમાં ભાગ લેવા ચીન પહોંચી ગયા છે. બીજિંગના ‘ગ્રેટ હૉલ ઓફ ધ પીપલ’માં યોજાયેલી બેઠકમાં ડોભાલે આતંકવાદ પર આકરા પ્રહ...
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ વરાયા
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 27 મહિનાના વહીવટદારના શાસન બાદ આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પક્ષની દરેક નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવાના પરિણ?...
આણંદ જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
આણંદ જિલ્લામાં ઓડ,આંકલાવ અને બોરીયાવી નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી જેમાં ઓડ અને બોરીયાવી નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. આંકલાવમાં ભાજપે 5 અપક્ષ ઉમેદવારોના ટેકાથી નગરપાલિકા?...
વાહન પર રાષ્ટૃધ્વજ લગાવશે તો થશે 3 વર્ષની જેલ, જાણો કોને છે સત્તા અને શું છે નિયમો
દર વર્ષે તમે જોયું હશે કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના અવસર પર લોકો દેશભક્તિની ભાવનાથી પોતાની લોકો પોતાની બાઈક કે કાર પર રાષ્ટ્રધ્વજ લગાવતા હોય છે. પરંતુ દરેકને આ કરવાની મંજૂરી ન?...
સંત રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ ડાકોર ૫૬ના ઉપપ્રમુખ- ૬૩૬ રોહિત સમાજના અગ્રણીનું અકસ્માતમાં મૃત્યુ
સંત રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ ડાકોર 56 ના ઉપપ્રમુખ અને 636 રોહિત સમાજના અગ્રણીનું અકસ્માતમાં મૃત્યુ થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. સમાજના નવયુવાન અગ્રણી મનુભાઈ જીવાભાઈ ચાવડા મૂળ...
દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર રિટાયર્ડ જજોનો કબ્જો’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રિટાયર્ડ જજોએ દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર પોતાનો કબ્જો કરી રાખ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અન્ય યોગ્ય લોકોને અહીં તક આપવામ?...