ચૈતર વસાવા અને AAPની ‘ભીલ રાષ્ટ્ર’ની માંગ સામે વિવાદ, રાષ્ટ્રની અખંડિતતા પર સવાલ
ગુજરાતના રાજકારણમાં હાલમાં આદિવાસી હકો, અલગ રાજ્ય અને કથિત ‘ભીલ રાષ્ટ્ર’ના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની રાજકીય લાઇનને લઈને રાષ?...
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ થયેલ છે.સંશોધન અને તાલીમ કાર્યક્રમો સંદર્ભે બન્ને સંસ્થાઓના વડાઓ દ્વારા સમજૂ...
ગુજરાતના શહેરોમાં ‘મિશન ડેઇલી વોટર’, નળથી જળની નવી શરૂઆત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે, જેના મુખ્ય ઉદ્દેશ્ય હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓને મજબૂત બનાવવાની ...
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડ?...
કઠલાલ પાસે કેનાલમાં લીકેજથી પાણીનો વેડફાટ! ખેડૂતોમાં ચિંતા – ભવિષ્યમાં અછતની દહેશત
ખેતરોમાંથી પસાર થતી કેનાલના પાઇપમાં લિકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોની હાલત: પાણીને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા છે. ભવિષ્યમાં પાણીની અછત ટાળવા તાત્કાલિક નિકાલની માં?...
અમદાવાદમાં ત્રણ દિવસ રહેશે પાણી કાપ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના 17 વોર્ડમાં નહીં આવે પાણી
અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના નાગરિકો માટે 9થી 11 જુલાઈ દરમિયાન ત્રણ દિવસ સુધી પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરી પાણી પુરવઠા માટે મુખ્ય કેનાલ ગણાતી શેઢી બ્રાન્ચ કેનાલમાં જરૂરી ?...
છઠ્ઠ પૂજાની ધામધૂમ થી ઉજવણી કરતા ભાવનગરમાં વસતા બિહારીઓ
ઉત્તર ભારતમાં અને ખાસ કરીને બિહારમાં છઠ્ઠ પૂજાનો તહેવાર મોટા તહેવારોમાં ગણાય છે , દિવાળી પછી છઠ્ઠ ના દિવસે આવતો છઠ્ઠ પૂજાનો તહેવાર ૩૬ કલાક નો હોય છે જેમાં આજના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે...
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિસામો શરું કરાયો
અંબાજી જતા પદયાત્રીઓ માટે ખુમાપુર નવયુવક મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસામામાં મોટી સંખ્યામાં નાના મોટા બહેનો યુવા...
અરવલ્લી જિલ્લા માં શામળાજી નજીક એકલવ્ય સ્કૂલ ખાતે બળવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપર ના માનવ, જીવનસૃષ્ટિ, પશુ -પંખી અને પ્રકૃતિ ના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાય છે. આદિવાસી સમાજ ને ...
Dry Fruits ને શેમાં પલાળીને ખાવા જોઈએ, પાણીમાં કે દૂધમાં? જાણો શું કહે છે નિષ્ણાતો
ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આને ઘણીવાર હેલ્ધી સ્નેક્સ તરીકે ખાવામાં આવે છે. કાજુ, પિસ્તા અને બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમાં...