યોગી સરકારનો મોટો નિર્ણય, ચાઈનીઝ દોરીથી મોત પર લાગશે હત્યાનો ગુનો
ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અને મોતની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ચાઈનીઝ દોરી...
બાંકે બિહારી મંદિરના કામ માટે સલીમ ખાનને કોન્ટ્રાક્ટ મળતાં સંતો નારાજ, સીએમ યોગીને રજૂઆત
ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરના કોરિડોર અને પ્રાંગણમાં સ્ટીલ રેલિંગ લગાવવાના કામને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના પવિત્ર સ્થળ પર એક મુસ્લિમ કોન્...
એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’
ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગી...
બારામતી વિમાન દુર્ઘટના પર દેશભરમાં શોક: અજિત પવારના નિધન પર નેતાઓની પ્રતિક્રિયાઓ
મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો. બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લો...
MLA પૂજા પાલે વિધાનસભામાં મુખ્યમંત્રીની પ્રશંસા કરી તો સપાએ ‘પાર્ટીવિરોધી ગતિવિધિ’ કહીને નિષ્કાસિત કરી દીધાં!
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ‘વિઝન ડોક્યુમેન્ટ 2047’ પરની ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય પૂજા પાલે ખુલ્લેઆમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિઓ અને કાર્યશૈલીની પ્રશંસા કરતા તેમને ન?...
ઉત્તર પ્રદેશમાં મહાકુંભ અને કડકડતી ઠંડી અંગે Yogi Adityanath એ આરોગ્ય વિભાગને આપ્યા આ નિર્દેશ
ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે વધતી ઠંડીના અસરકારક સંજોગો વચ્ચે ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીના મોજાંનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધુ વધારો થવ...
ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ એક્શનમાં: બોલાવી બેઠક, ડે. CM રહ્યાં બાકાત, જાણો કેમ
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. જોકે આ બેઠક દરમિયાન એક વિચારવા લાયક વાત એ બની કે U...
તે બધા સ્વાહા થઈ ગયા, માટીમાં મળી ગયા…’, મુખ્યમંત્રી યોગીના અતીક-મુખ્તાર પર આકરા પ્રહાર
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે (19 મે) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, રાહુલ ગાંધીની સાથે પ્રયાગરાજમાં હતા. એક તરફ રાહુલ અખિલેશનું ભાગદોડના...
વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્યાતિભવ્ય રોડ-શો, કાશી વિશ્વનાથમાં કરી પૂજા-અર્ચના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, પરંતુ તે પહેલા આજે તેમનો ભવ્યાતિભવ્ય પાંચ કિલોમીટર લાંબો રોડ-શો યોજાયો હતો, ત્યારબાદ તે?...
Pakistan ભિખારી છે અને પાકના સમર્થનમાં હોય તે ત્યાં જ જઇને રહે ભારત પર બોજ ના બને- CM Yogi
યુપીના બહરાઈચના નાનપરામાં ચૂંટણી જાહેર સભામાં સીએમ યોગી આદિત્યનાથે ઇન્ડિયા ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું. પાકિસ્તાન પર પ્રહાર કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જે લોકો પાકિસ્તાનના ના?...