PM મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : અમદાવાદમાં ભાજપનો વિશેષ મીડિયા સંવાદ, વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ રજૂ
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદ શહેર ભાજપ દ્વારા વિશેષ મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકા?...
એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ ભયાનક અકસ્માત સાથે જોડાયેલું એક રહસ્ય હજુ પણ અકબંધ છે. દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયા હતા, પરંતુ ?...
અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના
અમદાવાદમાં રમતગમતના માળખાગત વિકાસને નવી દિશા આપવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં આધુનિક ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાની...
અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો
12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર ...
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા
અમદાવાદ શહેરમાં મંગળવારે બપોરે એક મોટી આગની દુર્ઘટના સર્જાતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા મેટ્રો સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક વિકરા...
અમદાવાદમાં ફૂડ સેફ્ટી પર સવાલ: એક અઠવાડિયામાં 4 નામાંકિત બ્રાન્ડમાં જીવાત અને વાળવાળું ભોજન, AMCની નરમ કાર્યવાહી સામે રોષ
અમદાવાદ શહેરમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. માત્ર એક જ અઠવાડિયામાં શહેરની ચાર જાણીતી ફૂડ બ્રાન્ડ્સમાં ભોજનમાંથી જીવાતો, વાળ અને બિન-ગુણવત્તાયુક્ત ખોરાક મળ્યાની ?...
અમદાવાદમાં 274 જર્જરિત ઇમારતો જોખમી જાહેર: રથયાત્રા અને ચોમાસા પહેલાં AMC એલર્ટ
અમદાવાદ શહેરમાં આવનારી અષાઢી બીજની રથયાત્રા અને ચોમાસા પહેલાં સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં શહેરની 274 ઇમાર?...
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો: ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં ઉછાળો
અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. મે મહિનાની શરૂઆતમાં જ ઝાડા-ઊલટી, ટાઈફોડ અને કમળાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદ મ્યુનિસિ...
વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં ડિજિટલ સેન્સસનો રોડમેપ તૈયાર, ‘Self-Enumeration’થી લોકો જાતે ભરી શકશે માહિતી
ભારતમાં 16 વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાનારી ‘વસ્તી ગણતરી 2027’ હવે ટેકનોલોજી આધારિત અને ડિજિટલ સ્વરૂપમાં આગળ વધવા જઈ રહી છે. ગુજરાતમાં ડિરેક્ટર ઓફ સેન્સસ ઑપરેશન્સ દ્વારા સમગ્ર પ્રક્રિયા માટે ?...
ગુજરાતમાં હાર્ટ એટેકના મોતમાં ચોંકાવનારો વધારો: 10 વર્ષમાં 26% ઉછાળો, રોજે સરેરાશ 9 મોત
ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા અચાનક મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના “Accidental Deaths & Suicides in India (ADSI) 2024” રિપોર્ટ મુજબ રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં...