મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો : શિવસેના (UBT)ના 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા, ‘ઓપરેશન ટાઇગર’ સફળ
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના છ લોકસભા સાંસદોએ પક્ષ છોડીને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સત્તાવાર રીતે પ્રવે?...
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં મહાયુતિએ 17માંથી 16 બેઠકો પર જીત મેળવી
મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્થાનિક સત્તા સંસ્થાઓની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. કુલ 17 બેઠકોમાંથી 16 બેઠકો પર જીત મેળવીને મહ?...
શિવસેના UBTમાં મોટું ભંગાણ લગભગ નિશ્ચિત! 9માંથી માત્ર 3 સાંસદ બેઠકમાં પહોંચ્યા
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)માં મોટા ભંગાણની અટકળો વચ્ચે ગુરુવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે મહત્?...
શિવસેના UBTમાં મોટું ભંગાણ : 9માંથી 6 સાંસદોએ બનાવ્યો અલગ જૂથ, લોકસભા સ્પીકરે આપી માન્યતા
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય વિકાસ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એટલે કે શિવસેના UBTને મોટો ફટકો લાગ્યો છે. પક્ષના કુલ 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ અલગ જૂથ બ?...
‘યે સા* ભો$^#…’: સંજય રાઉતનો વિવાદિત વીડિયો વાયરલ, બળવાખોર સાંસદો પર ગુસ્સે થઈ બોલ્યા અપશબ્દો
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ઉથલપાથલના સંકેતો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વધુ તેજ બની છે. આ દરમિયાન બુધવારે દિલ્હીમાં યોજાયેલી શિવસેના UBTની પ્ર...
શિવસેના UBTમાં ફરી ભંગાણની અટકળો : 6 સાંસદો દિલ્હીમાં, શિંદે જૂથમાં જોડાવાની ચર્ચા તેજ
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત મોટા રાજકીય ભૂકંપની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે – UBT)માં ફરી ભંગાણ સર્જાશે તેવી અટકળો વચ્ચે પક્ષના કેટલાક લોકસભા સાંસદો દિલ્હ...
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ : ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક ધારાસભ્યો-સાંસદો શિંદે શિવસેનામાં જોડાય તેવી અટકળો
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલા રાજકીય ભંગાણ બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા રાજકીય ફેરફારની અટકળો જોર પકડી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) એટલે કે UBT જૂથના અન?...
ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા
કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી પક્ષોનું ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભામાં પોતાનું સંખ્યાબળ વધુ મજબૂત બનાવવા માટે સક્રિય રીતે પ્રયાસ કરી રહ્યું હોવ?...
એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે
મહારાષ્ટ્રમાં ‘અજિત દાદા’ તરીકે જાણીતા અજિત પવારના નિધન બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ખાલીપાની અસર સત્તાસંતુલન, સંગઠન અને ગઠબંધન—ત્રણે સ્તરે દેખા?...
BMCમાં ભાજપ ગઠબંધનની જીત, નાગપુરમાં પણ ભગવો છવાયો
મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે શુક્રવારે જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના કુલ 893 વોર્ડમાં 15,931 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય આજે થવાનો છ...