ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો શક્તિપ્રદર્શન : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હર્ષદ પરમારના સમર્થનમાં ભવ્ય જનસભા
ગુજરાતના આણંદ જિલ્લાની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાએ ચૂંટણીના રણસંગ્રા?...
ઉમરેઠ પેટાચૂંટણી : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી
ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની પેટાચૂંટણીઓ વચ્ચે ઉમરેઠ બેઠક પર રાજકીય જંગ વધુ તેજ બન્યો છે. ભાજપે આ બેઠક જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે આજે મુખ્યમ?...
કેજરીવાલના પત્ર પર ભાજપનો કાઉન્ટર એટેક : ‘પોલિટિકલ સ્ટંટ’ કહી ધવલ પટેલનો પલટવાર
ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી પહેલા ગરમાવો વધતો જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે રાજ્યમ...
વડોદરાના ભાયલી વિસ્તારમાં લાગુ થયો ‘અશાંતધારો’, TP સ્કીમ 3 અને 4માં હાલ અમલી
ગુજરાત સરકારે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં ‘ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ’ (અશાંતધારા) લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ આ કાયદો ડભોઈ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્ક?...
દેવભૂમિ દ્વારકા : ઈસુદાન ગઢવી સહિત 17 AAP કાર્યકર્તાઓની ધરપકડ, જામીન પર મુક્તિ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય તંગદિલી વચ્ચે મોટી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત 17 કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી હતી. જામ ખંભાળિયા પોલ?...
વિધાનસભામાં અમિત ઠાકરે ઉઠાવ્યો જુહાપુરા દબાણ મુદ્દો : સરકારી જમીન પર વધતા કબજાથી ડેમોગ્રાફીમાં ફેરફારનો આક્ષેપ
ગુજરાત વિધાનસભામાં ‘અશાંત ધારા’ સુધારા વિધેયક પર ચર્ચા દરમિયાન અનેક ધારાસભ્યો દ્વારા શહેરોમાં વધી રહેલા દબાણ અને વસતિના સંતુલન અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. અમિત ઠાકરેએ ખાસ કરીને અ...
ભાજપને હરાવવા માટે બધા પક્ષોએ એક થવું જોઈએ, શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસને બિનશરતી સમર્થન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને હરાવવા માટે તમામ વિરોધી પક્ષોએ એક થવાની અપીલ કરી છે. તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપશે, જોકે તેઓ કોંગ્રેસમાં સત્?...