NH-48 પર મોટો નિર્ણય : જયપુર-કિશનગઢ રોડ બનશે સિક્સ લેન, ગડકરીની જાહેરાત
કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા National Highway 48 ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ?...
ગુજરાત પછી રાજસ્થાનમાં પણ લાગુ થશે અશાંતધારો, કેબિનેટની લીલી ઝંડી
રાજસ્થાન સરકારે રાજ્યમાં વસ્તી અસંતુલન અને મિલકતોના ગેરકાયદેસર ટ્રાન્સફર રોકવા માટે ગુજરાતના ‘ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ’ (અશાંતધારો)ને અનુરૂપ કાયદો લાવવા માટે કેબિનેટ પાસ કર્યો છે. મુખ્યમં?...
જયપુરમાં કાર બની કાળમુખી, નશામાં હતો ડ્રાઇવર, 16ને કચડ્યા, 1નું મોત
રાજસ્થાનના જયપુરમાં એક ભયાનક હિટ એન્ડ રન ઘટનાએ રસ્તા પર દ્રશ્યો તરલાવી દીધા. માનસરોવરની પત્રકાર કોલોનીમાં બની આ ઘટના ગંભીર અને જાણકારી અનુસાર દર્દનાક હતી. 120 કિમી પ્રતિ કલાકની ઝડપે આવતી ઓડી ?...
જયપુરમાં પથ્થરમારા બાદ પ્રશાસનની કડક કાર્યવાહી, ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમુ નગરમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટનાના પગલે આજે વહીવટી તંત્ર ફરી સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે. શુક્રવારની વહેલી સવારથ...
મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ રાજસ્થાનની મનિકા વિશ્વકર્માના શિરે, હવે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભાગ લેશે
ભારતને તેની નવી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મળી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી અને હાલ દિલ્હીમાં રહેતી મનિકા વિશ્વકર્માએ જયપુરમાં આયોજિત ભવ્ય ફિનાલેમાં આ ખિતાબ જીતી લીધો. દેશભરના 48 ફાઇનલિ?...
રાજસ્થાનના દૌસામાં ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 10ના મોત
રાજસ્થાનના દૌસા જિલ્લામાં બાપી નજીક મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ વાનની એક ટ્રેલર ટ્રક સાથે જોરદાર ટક્કર થતા 10 લ...
બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્યા
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામે ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં લિવ-ઈનમાં રહેતી પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા અને કાકાએ મળીને સાંજના ભોજનામાં ઊંઘની ગોળીઓ ભેળવીને ત?...
જયપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
જયપુરની સ્થાપના પહેલા, આમેર (Amber) રાજ્ય રાજપૂત રાજાઓનું મુખ્ય મથક હતું. 10મી-11મી સદીમાં, કચ્છવાહા રાજપૂત વંશ અહીં શાસન કરતો હતો. આમેર કિલ્લો અને જગત શિરોમણી મંદિર જેવા ઐતિહાસિક સ્થળો આજે પણ તેનો ?...
જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ તૈનાત
જયપુરના સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છ?...