કોચીમાં ડોક થયેલા યુદ્ધજહાજ IRIS Lavanમાંથી 183 ઈરાની નાવિકોને વતન પરત મોકલશે ભારત
પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ અને દરિયાઈ સંઘર્ષની વચ્ચે ભારતે માનવતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને ઈરાની નૌકાદળના યુદ્ધજહાજ IRIS Lavanને કોચી બંદર પર ડોક કરવાની મંજૂરી આપી હતી. આ જહાજ પર સવાર કુલ ...
‘મફતની સલાહ બંધ કરો, પોતાના પ્રદેશ પર ધ્યાન આપો’ : ઓપરેશન સિંદૂર પર પશ્ચિમ દેશોને વિદેશ મંત્રીની કડક ટિપ્પણી
લક્ઝમ્બર્ગમાં ભારતીય સમુદાયને સંબોધતાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પશ્ચિમી દેશોની દંભી અને દ્વિધા નીતિ પર તીખી ટીકા કરી. તેમણે કહ્યું કે અનેક પશ્ચિમી દેશો ભારતના આંતરિક તથા પ્રાદેશિક મુદ્...
આગામી UNGA સત્ર માટે અમેરિકા નહીં જાય PM મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર કરશે ભારતનું પ્રતિનિધિત્વ
આ મહિને ન્યુયોર્કમાં યોજાનારી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ના વાર્ષિક સત્રને લઈને ભારતની ભાગીદારી અંગે મોટી માહિતી બહાર આવી છે. તાજા અહેવાલો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે અમે?...
ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઑસ્ટ્રેલિયા, ટેરિફ અંગે મોટું નિવેદન
અમેરિકા દ્વારા ભારતમાં 50% ટેરિફ લગાવવામાં આવ્યા પછી વૈશ્વિક વેપારક્ષેત્રમાં નવી અસ્થિરતા સર્જાઈ છે અને તેને ટ્રેડ વૉરની શરૂઆત માનવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં ઑસ્ટ્રેલિયાએ સ્પષ્ટપણે ભ?...
ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે એસ. જયશંકર રશિયા જશે, વેપાર સંબંધો મુદ્દે કરશે મહત્ત્વની ચર્ચા
અમેરિકા અને ભારત વચ્ચે વધેલા વેપાર તણાવની વચ્ચે ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બનતા જાય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર ચાલુ રાખવા બદલ ભારત પર 50 ટકા ?...
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિદેશ મંત્રી એસ જયશંકરની મુલાકાત, આપ્યો પીએમ મોદીનો મેસેજ
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોમવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક દરમિયાન બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી...