મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ બની કામ કરવાની અપીલ
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ‘ટીમ ઈન...
મુસ્લિમ અનામત મુદ્દે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય, 5% ક્વોટા સંબંધિત જૂના આદેશો રદ
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે 17 ફેબ્રુઆરી 2026ના રોજ નવો Government Resolution (GR) જાહેર કરીને મુસ્લિમ સમ?...
એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે
મહારાષ્ટ્રમાં ‘અજિત દાદા’ તરીકે જાણીતા અજિત પવારના નિધન બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ખાલીપાની અસર સત્તાસંતુલન, સંગઠન અને ગઠબંધન—ત્રણે સ્તરે દેખા?...
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબં...
મુંબઈના રસ્તા પર વેપારી vs મનસે, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા
મહારાષ્ટ્રમાં ભાષાકીય ઓળખને લઇને વધી રહેલો વિવાદ હવે ઊંડા રાજકીય તણાવમાં પરિવર્તિત થયો છે. મરાઠી ભાષાની ધરોહર જાળવવાના નામે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો હવે રસ?...
ભાષાવિવાદ વચ્ચે મહારાષ્ટ્રમાં એકમંચ પર દેખાયા ઠાકરેબંધુ, મનસે અને શિવસેનાની (UBT) સંયુક્ત રેલી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદના સંદર્ભમાં શનિવાર, 5 જુલાઈ 2025ના રોજ એક ઐતિહાસિક દૃશ્ય સર્જાયું, જ્યારે લગભગ વીસ વર્ષ પછી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારા?...
ફડણવીસ જ મહારાષ્ટ્રના CM, તો શિંદે અને અજીત પવાર બનશે ડેપ્યુટી સીએમ, આવતીકાલે શપથ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રિપદના પ્રશ્નને લઈને છેલ્લા 12 દિવસથી ચાલતી રાજકીય ઉથલપાથલ આજે સમાપ્ત થઈ છે. મહાયુતિ મહાગઠબંધન, જેમાં ભાજપ, એનસીપી (અજિત પવાર સમર્થક જૂથ), અને શિવસેના (શિંદે જૂથ) સામેલ ...