મધ્ય પૂર્વ તણાવ વચ્ચે અબુ ધાબીથી દિલ્હી-મુંબઈ ફ્લાઇટ્સ ફરી શરૂ, મુસાફરોને રાહત
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સોમવારે Abu Dhabi થી New Delhi અને Mumbai માટે મર્યાદિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે. અનેક દિવસોથી ફસાયેલા મુસાફરો માટે આ મોટી રાહતરૂપ બન્યું છે. જોકે, ગલ્ફ ક્ષેત્રન...
ખામેનેઈના મોતના અહેવાલ બાદ ભારતભરમાં એલર્ટ, ગૃહ મંત્રાલયે રાજ્યોને કાયદો-વ્યવસ્થા જાળવવા એડવાઇઝરી આપી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોતના અહેવાલોને પગલે ભારતમાં પણ સાવચેતી વધારી દેવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્...
સુરતના વરાછામાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી, પતિ સહિત બેની ધરપકડ
સુરતના વરાછા વિસ્તારમાં દહેજના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. રીતુબેન નામની પરિણીતાએ સાસરિયાઓ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને જીવન ?...
ઈરાનના ડ્રોન હુમલા બાદ સાઉદીની રાસ તનુરા રિફાઈનરી બંધ, બ્રેન્ટ ક્રૂડ 9% ઉછળ્યું; વૈશ્વિક ઊર્જા સંકટની ભીતિ
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે વૈશ્વિક ઊર્જા બજારમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. માહિતી મુજબ, ઈરાન દ્વારા Saudi Aramcoની મહત્વપૂર્ણ રાસ તનુરા રિફાઈનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમ...
દુબઈમાં ફસાયા ભારતના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ: ફ્લાઇટ રદ થતાં વતન વાપસી અટકી, પરિવારજનો ચિંતિત
મિડલ ઈસ્ટ વિસ્તારમાં વધતા સૈન્ય તણાવના કારણે દુબઈમાં ગયેલા ભારતના અનેક લોકો ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. માહિતી મુજબ, Dubaiમાં પુણેના લગભગ 90 એમબીએ વિદ્યાર્થી અને ઠાણેના 23 લોકો હાલમાં અટવ?...
‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...