‘ગુનેગારોના હાથ-પગ કાપી નાખવા જોઈએ’ : બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઇકોર્ટની કડક ટિપ્પણી
લોકશાહી દેશમાં મળતી સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનો કેટલાક લોકો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરતાં કર્ણાટક હાઇકોર્ટે ગુનાઓ અને ગુનેગારો સામે અત્યંત કડક વલણ અ?...
ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો ...
દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા સહાય
દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ થઈ છે. છેલ્લાં પખવાડિયા દરમિયાન દે?...
વિરમગામમાં બુલડોઝર કાર્યવાહી: રાજ્ય ધોરીમાર્ગ-17ના ફોર-લેન પ્રોજેક્ટ માટે અતિક્રમણ દૂર
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહીવટીતંત્ર દ્વારા મોટાપાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ-17ને ફોર-લેન બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી ...
નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગે શુક્રવારે રાજપીપલા સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં દર્દીઓને અપાતી આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દ...
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
નાનીબોરૂ ગામે ભાગવત સપ્તાહ સાથે વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પ થયો છે. વ્યાસપીઠ પરથી વિશ્વાનંદ માતાજીએ જણાવ્યું કે, શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય ?...
વરખડ ગામે સંયુક્ત રેઇડમાં , નશીલા પદાર્થ ન મળતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ
રાજપીપલા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ વિભાગ સતત સતર્ક બની અસરકારક કામગીરી કરી રહ્યો છે. તેના ભાગરૂપે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના વ?...
બકરી ઈદ પહેલાં દિલ્હી સખ્ત : જાહેરમાં કુરબાની પર FIRની ચેતવણી, ગાય-વાછરડા-ઊંટ કતલ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ હવે દિલ્હીમાં પણ બકરી ઈદને ધ્યાનમાં રાખીને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમો મુજબ, કુરબાની માટેના પ્રાણ...
721 વર્ષ પછી ભોજશાળામાં હિંદુઓનો પ્રવેશ, ગર્ભગૃહમાં વાગ્દેવીની પૂજા-આરતી
૨૨ મે, ૨૦૨૬ ના રોજ મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા સંકુલમાં ઇતિહાસ બદલાઈ ગયો. હાઇકોર્ટના નિર્ણય પછી આ પહેલો શુક્રવાર હતો, જેમાં સંકુલની અંદર નમાજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હિન્દુઓન?...
ગુજરાત પોલીસે 15 દિવસમાં 701 ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે કરાવ્યું ભાવુક મિલન
ગુજરાતભરમાં વર્ષોથી પોતાના ગુમ થયેલા સ્વજનોની રાહ જોઈ રહેલા હજારો પરિવારો માટે મોટી રાહતની ખબર આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ?...