પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઘૂસણખોરો પર કડક કાર્યવાહી : ડિપોર્ટેશનની તૈયારી, ભ્રષ્ટાચાર સામે પણ એક્શન
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર વસવાટ અને ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી એ જણાવ્યું છે કે ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ અને મતદાર યાદ...
નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ
નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. બાલેન શાહ સરકાર દ્વારા ‘સંપત્તિ તપાસ પંચ’ (Property Investigation Commission)ની રચના કરવામાં આવી છે, જે દેશના વર્તમાન અને પૂર્વ વડ?...
CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ
દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમા...
અધિકારીઓને સત્તા આપતો રાજપત્ર : જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો સામે તપાસ કરી પદ પરથી દૂર કરવાની સત્તા
ગુજરાત સરકારએ પંચાયતી રાજ પ્રણાલીમાં ઐતિહાસિક અને વ્યાપક ફેરફાર લાવતો એક મહત્વપૂર્ણ રાજપત્ર જાહેર કર્યો છે, જેનાથી ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખો તથા અન્ય હોદ્દે?...
વાલોડ ગ્રામ પંચાયત પર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ મોટા પાયા ભ્રષ્ટાચારના આક્ષેપો
વાલોડ ગ્રામ પંચાયત માં મોટા પાયે કામોના ડુપ્લિકેશન બતાવી ને ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ કરવામાં આવ્યા વાલોડ તાલુકામાં અત્યારે દાદરીયા અને અંધાત્રી ગ્રામ પંચાયતમ...
ડોલવણ તાલુકામાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર
ડોલવણ થી ઉનાઈ જતા હાઈવે પર ડોલવણ ડુંગરી ફળિયામાં બનાવવામાં આવેલ બે ગરનાળા ના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, જેની નોંધ ડોલવણ તાલુકા SO ને થતા આ ગરનાળા તોડીને પાછા નવા બના?...