મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર
મહારાષ્ટ્રના રાજકીય દ્રશ્યમાં આજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો. દિવંગત નેતા અજિત પવારની પત્ની, સુનેત્રા પવાર, રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપ્યા પછી મહારાષ્ટ્રના નવ...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ: સુનેત્રા પવાર બનશે રાજ્યની પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ એક ઐતિહાસિક ક્ષણ છે. રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર શનિવારે (૩૧ જાન્યુઆરી, ૨૦૨૬) મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમના સ્વર્ગસ્થ ?...
અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM? NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા બાદ તેમના પત્ની રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. છગન ભુજબળ, ધનંજય મુંડે અનેસુનીલ તટકરેએ સુનેત્ર?...
46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું
અંધારું દૂર થશે, સૂરજ ઉગશે, કમળ ખીલશે—46 વર્ષ પહેલા મુંબઈમાં અરબ સાગરના કિનારે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી આ ભવિષ્યવાણી આજે મહારાષ્ટ્રન?...
મહારાષ્ટ્રમાં વગર ચૂંટણીએ મહાયુતિના 68 ઉમેદવારોની જીત, સૌથી વધુ ભાજપના
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને પ્રારંભિક ભારી ફાયદો મળ્યો છે. નામાંકન પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા વિપક્ષી ઉમેદવારોએ પોતાનુ...
ઠાકરે બંધુઓના ગઠબંધન પર બોલ્યા સીએમ ફડણવીસ
મહારાષ્ટ્રના પાટનગર મુંબઈની મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં વીસ વર્ષ બાદ ફરી એક વખત સાથે આવેલા ઠાકરે બંધુઓના નિર્ણય પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કડક પ્રતિક્રિયા આપી છે. ફડણવીસે જણાવ્ય?...
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : મહાયુતિ 224 બેઠકો સાથે પ્રચંડ જીત, ઉદ્ધવ સેના 10 પર સીમિત
મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક જીત નોંધાવી છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ રાજ્યની 286 નગર પરિષદો અને નગર પંચાયતોમાંથી 224 બેઠકો જીત...
બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર બે દિવસીય ભારત પ્રવાસે, પીએમ મોદી સાથે પણ કરશે મુલાકાત
બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર હાલ બે દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. બુધવારે (8 ઑક્ટોબર) તેઓ મુંબઈ આવી પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણ?...
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબં...
મહારાષ્ટ્રમાં ‘ગણેશોત્સવ’ બન્યો અધિકારિક રાજ્ય ઉત્સવ : સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક
મહારાષ્ટ્રમાંથી આવતી એક મહત્વપૂર્ણ સંસ્કૃતિક જાહેરાતમાં, રાજ્ય સરકારે 'સાર્વજનિક ગણેશોત્સવ'ને હવે આધિકારિક રીતે 'રાજ્ય ઉત્સવ' તરીકે જાહેર કર્યો છે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ...