EVM મુદ્દે અફવાઓ ફેલાવવાના આરોપમાં ગાર્ગા ચેટર્જીની કોલકાતામાં ધરપકડ
પશ્ચિમ બંગાળમાં સક્રિય પ્રાદેશિક સંગઠન ‘બાંગ્લા પોક્ખો’ના સ્થાપક અને જનરલ સેક્રેટરી ગાર્ગા ચેટર્જીની કોલકાતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચેટર્જી સામે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સ...
ટ્રમ્પનો કડક સંદેશ: ઈરાન સાથેનો યુદ્ધવિરામ ‘લાઇફ સપોર્ટ’ પર, સ્થિતિ ફરી ભડકી શકે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઑફિસમાંથી આપેલા આક્રમક નિવેદન બાદ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ફરી ચરમસીમાએ પહોંચી ગયો છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે બંને દેશો વચ્ચેનો યુદ્ધવિરામ હાલ ‘?...
હિમંતા બિસ્વા સરમાનો ઐતિહાસિક શપથ: આસામમાં બીજી વખત CM બની રચ્યો ઈતિહાસ
આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હિમંતા બિસ્વા સરમાએ આજે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ તેઓ આસામમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી બનના...
પશ્ચિમ બંગાળમાં નવી BJP સરકારના મોટા નિર્ણયો : સરહદ સુરક્ષા, આયુષ્માન ભારત અમલ અને શિક્ષકો માટે રાહત
પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારએ પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યન...
સોમનાથ અમૃતપર્વ 2026 : PM મોદીના રોડ શોથી ગુંજ્યું પ્રભાસ પાટણ, 75 વર્ષની ગૌરવગાથાનો ઉલ્લેખ
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ 2026”ની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. પ્રભાસ પાટણમાં હેલિપેડથી હમીર?...
PM મોદી ને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાશે : અમદાવાદમાં બનેલો 160 ગ્રામ સોનાનો ભવ્ય એવોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન?...
પશ્ચિમ બંગાળમાં BJPની ઐતિહાસિક જીત બાદ શુભેન્દુ અધિકારી બનશે નવા મુખ્યમંત્રી, 9 મેે લેશે શપથ
પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ની ભવ્ય જીત બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારી ના નામ પર અંતિમ મહોર લાગી છે. કોલ...
ગાંધીનગરમાં કોંગ્રેસનો ‘શિસ્ત અભિયાન’ : 20 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ, હાર બાદ આંતરિક કલહ બહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં કારમી હાર બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હવે સંગઠનમાં શિસ્ત જાળવવાના નામે કડક પગલાં લેતી જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય પછી ?...
નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ
નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. બાલેન શાહ સરકાર દ્વારા ‘સંપત્તિ તપાસ પંચ’ (Property Investigation Commission)ની રચના કરવામાં આવી છે, જે દેશના વર્તમાન અને પૂર્વ વડ?...
જગદીશ વિશ્વકર્મા અંબાજી ધામે પહોંચ્યા : ભાજપની જીત માટે માં અંબાને વ્યક્ત કરી કૃતજ્ઞતા
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. તાજેતરની ચૂંટણીઓમાં BJPના શાનદાર પ્રદર્શન અને ભવ્ય જીત બાદ તેઓ માં અંબાના આશીર્વાદ લેવા અન...