‘વંદે માતરમ્’ અંગે નવા પ્રોટોકોલ જાહેર, રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના સન્માન અને તેના ગાયન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર અને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન 'જન ગણ ?...
શા માટે બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂની ઐતિહાસિક કહાની
આજે સમગ્ર દેશ હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ભારતીય બંધારણને અમલમાં આવ્યા આજે 76 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતને સત્તાવાર રીતે ‘પૂર?...
‘વંદે માતરમ્ રાષ્ટ્રીય જાગરણ મંત્ર’ : બંગાળમાં પીએમ મોદીનો મમતા બેનર્જી અને TMC પર તીવ્ર પ્રહાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (20 ડિસેમ્બર) પશ્ચિમ બંગાળમાં ‘વંદે માતરમ્’ને ભારતનું ‘રાષ્ટ્રીય જાગરણ મંત્ર’ ગણાવ્યું અને તેને સ્વાતંત્ર્ય સંગ્રામ તથા બંગાળના ગૌરવશાળી સાંસ્કૃતિક વાર?...
‘લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત…’, ઇથિયોપિયાની સંસદમાં પીએમ મોદીનું સંબોધન
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની ઇથિયોપિયા મુલાકાતના બીજા દિવસે ત્યાંની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં ભારત અને ઇથિયોપિયા વચ્ચેના ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને લોકશાહી સંબંધોને ભાવસભર શબ...
‘જો તુષ્ટિકરણ માટે ‘વંદે માતરમ્’નું વિભાજન ન કરાયું હોત તો દેશના ભાગલા ન પડ્યા હોત’ : રાજ્યસભામાં અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 ડિસેમ્બરે રાજ્યસભામાં ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠના અવસરે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. ચર્ચાની શરૂઆત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ?...
સંસદમાં વંદે માતરમ્ ચર્ચા : પીએમ મોદી બોલ્યા—‘કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેક્યા હતા’
સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું, કે જે મંત્ર અને જયઘોષે આઝાદીના આંદોલનમાં ઊર્જા અને પ્રેરણ?...
‘વંદે માતરમ્’નો વિવાદ : કઈ રીતે નેહરુ-કોંગ્રેસે હટાવ્યા હતા માતા દુર્ગાની સ્તુતિના છંદ?
ભારતના ઇતિહાસમાં આદિ શંકરાચાર્યની અધ્યાત્મમય પરંપરા પછી જો કોઈ રચનાએ રાષ્ટ્રવ્યાપી ઉર્જા અને ક્રાંતિનો સર્વશક્તિમાન જ્વાળામુખી પ્રગટાવ્યો હોય, તો તે ‘વંદે માતરમ્’ જેવી અમર કવિતા છે. બંક?...
‘વંદે માતરમ્ માત્ર શબ્દ નહીં, મા ભારતીની સાધના અને આરાધના છે’: પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, 7 નવેમ્બર 2025ના રોજ, નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત *‘વંદે માતરમ્’*ની રચનાના 150મા વર્ષને ઉજવવા માટે વર્ષભર ચાલનારા રાષ્ટ્ર?...