પાટણા ખાતે શ્રી ચંદ્રકાંતેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ભવ્ય પૂજા યોજાઈ
રાજપીપળા નાદોદ તાલુકાના પાટણા ગામે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલ શ્રી ચંદ્રકાંતેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના પાવન અવસરે વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આ?...
નડિયાદના પૌરાણિક અને સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિર ખાતે શિવકથાનો મંગલ પ્રારંભ
નડિયાદના પેટલાદ રોડ ફાટક પાસે આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિર ખાતે આજથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિવકથાકાર ડૉ. લંકેશબાપુના વ્યાસપીઠપદે ભવ્ય શિવકથાનો ભક્તિસભર માહોલમ?...
શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર હોવાથી સમગ્ર રાજ્યભરમાં ભક્તિ અને શ્રદ્ધાનો મહિમા છવાયો છે. સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખનાદ અને “હર હર મહાદેવ” ના ગુંજન સાથે આધ્યાત્મિક માહોલ સર્જાય?...
NDA બેઠકમાં PM મોદીને સન્માન, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ પર પ્રસ્તાવ પસાર
સંસદ ભવનના ઓડિટોરિયમમાં આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળના એનડીએ (NDA) સંસદીય દળની મહત્વની બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ આકર્ષણ રહ્યા. પીએમ મોદીના આગમન પર એનડીએન?...
શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં નીકળી પાલખીયાત્રા, માનવ મહેરામણ ઉમટ્યું
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાને પગલે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભીડ ઘોડાપૂરની જેમ ઉમટી પડી હતી. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેના પછીથી ભક્?...
ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય
શ્રાવણ માસ હિંદુ ધર્મમાં એક અગત્યનો અને પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ, તપશ્ચર્યા અને આધ્યાત્મિક સાધનાનું શ્રેષ્ઠ અવસર છે. પૂરા ભારતમાં શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદ?...