click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ૫૦ લાખ મુસ્લિમો રસ્તા પર ઉતરે વકફ બોર્ડ મુદ્દે જાકિર નાઇકની ઉશ્કેરણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ૫૦ લાખ મુસ્લિમો રસ્તા પર ઉતરે વકફ બોર્ડ મુદ્દે જાકિર નાઇકની ઉશ્કેરણી
Gujarat

૫૦ લાખ મુસ્લિમો રસ્તા પર ઉતરે વકફ બોર્ડ મુદ્દે જાકિર નાઇકની ઉશ્કેરણી

Last updated: 2024/09/10 at 3:54 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કટ્ટરવાદી ઈસ્લામિક પ્રચારક જાકિર નાઈકે પ્રસ્તાવિત વકફ ખરડાનો વિરોધ કર્યો છે. આટલેથી જ ન અટકતા ભાગેડુ ઈસ્લામિક પ્રચારકે ભારતીય મુસલમાનોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે તમારે લોકોએ એકજૂથ થઈ વિરોધ કરવો પડશે. વર્તમાન ભાજપ અને તેની જોડાણવાળી સરકાર છેલ્લા દસ વર્ષ જેટલી તાકાતવર નથી. તેથી મજબૂતીથી વિરોધ કરશો તો તે પારોઠનાં પગલાં ભરશે.

ભાજપની સરકાર પહેલાં જેટલી મજબૂત ન હોવાથી પ્રબળ વિરોધ કરો તો તેણે પાછું પડવું પડશે : નાઈકનો દાવો

જાકિર નાઇકે વિડીયો જારી કરીને જણાવ્યું છે કે ભારતમાં વધુ મુસલમાન છે. હવે તેમાથી અઢી ટકા એટલે કે ૫૦ લાખથી લોકો વિરોધ કરશે તો આ શકાય છે. જાકિર નાઇકે એક જારી કરી અને મુસલમાનોને કરી જણાવ્યું કે તમે લોકો તેની સામે મતદાન કરો. જાકિર નાઈકે વકફની સંપત્તિને ફક્ત મુસલમાનોની સંપત્તિ  બતાવતા જણાવ્યું હતું કે ભારતમાં જમીનના કેસમાં વકફ બોર્ડ ત્રીજા નંબરે છે. આ કોઈ જાહેર સંપત્તિ નથી. આ હું ભારતના બિનમુસલમાનોને બતાવવા ઇચ્છું છું. તેના હેઠળ જે જમીન આવે છે, તેને મુસલમાનોએ ઇતિહાસમાં દાન કરી છે. તેમા કોઈ ગેરમુસ્લિમ દખલગીરી કરી ન શકે અને ભારતનું બિલને રોકી બંધારણ તેની સુરક્ષા પૂરી પાડે છે.

જાકિર નાઇકે જણાવ્યું હતું કે આ વખતે ભાજપની સરકાર તેટલી મજબૂત નથી જેટલી તે છેલ્લાં દસ વર્ષમાં હતી. તેની સાથે વિપક્ષ પહેલાના મુકાબલે સારી સ્થિતિમાં છે. જાકિર નાઈકે જણાવ્યું હતું કે આ બિલ પાસ થયું તો હજારો મદરેસાઓ, મસ્જિદો અને કબ્રસ્તાનોને મુસલમાનો પાસેથી છીનવી શકાય છે. જો આપણે તેને રોકી | ન શક્યા તો આપણી ભાવિ પેઢીઓ આપણને માફ નહીં કરે.

જાકિર નાઈક કેટલીય વખત વિવાદાસ્પદ નિવેદન આપતો રહે છે. ધર્માંતરણ કરવા, હિંદુ દેવીદેવતાઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરવાથી લઈને તેના પર સવાલ ઉઠતા રહ્યા છે. હાલમાં તે મલેશિયામાં વસેલો છે અને તે ત્યાંથી જ વિડીયો જારી કરતો રહે છે. ભારતમાં તેની સામે મની લોન્ડરિંગ, નફરત ફેલાવવાનો અને ગેરકાયદેસરની  પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આરોપ છે.

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: A fundamentalist Islamic preacher, Hindu gods and goddesses, money laundering, Muslims, Offensive comment, oneindia, oneindianewscom, oneindianewsgujarat, to convert, Waqf Board, Waqf Board issue, Zakir Naik's provocation, Zakir Nike, જાકિર નાઇક, વકફ બોર્ડ મુદ્દે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 10, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાસપોર્ટ બનાવનારા સાવધાન! વિદેશ મંત્રાલયે આપી વોર્નિંગ, એપ્લાય કરતા પહેલા આ ચેક કરી લેજો
Next Article હરિયાણા વિધાનસભા ચૂંટણી: ભાજપે હરિયાણા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?