click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: NDA ભ્રષ્ટાચારને નાબૂદ કરવા પર ફોકસ કરશેઃ મોદી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > NDA ભ્રષ્ટાચારને નાબૂદ કરવા પર ફોકસ કરશેઃ મોદી
Gujarat

NDA ભ્રષ્ટાચારને નાબૂદ કરવા પર ફોકસ કરશેઃ મોદી

વિકસિત ભારતના નિર્માણ માટે તમામ રાજ્યો સાથે મળીને કામ કરીશું

Last updated: 2024/06/05 at 11:34 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

વિક્રમજનક ત્રીજી મુદત માટે સત્તા સંભાળવા સજ્જ બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિકસિત ભારતના નિર્માણ માટે કયા પક્ષની સરકાર છે તેના ધ્યાનમાં રાખ્યા વગર તમામ રાજ્યો સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો પછીના તેમના પ્રથમ ભાષણમાં મોદીએ ત્રીજી મુદત માટે તેમનું વિઝન રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે તેમનો આ કાર્યકાળ મોટા નિર્ણયોનો હશે અને ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવાની બાબતને પ્રાધાન્ય આપશે. મોદીના ભાષણમાં લોકસભામાં ભાજપની ઘટેલી સંખ્યાનો ઉલ્લેખ ન હતો, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં “ક્લીન સ્વીપ” તેમજ મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં લોકસભાની જીત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણું બંધારણ અમારો માર્ગદર્શક સિદ્ધાંત રહેશે. હું ખાતરી આપવા માંગુ છું કે ભારતને વિકસિત દેશ બનાવવાના અમારા સંકલ્પ તરફ કામ કરવા માટે કેન્દ્ર તમામ રાજ્યો સાથે મળીને કામ કરશે, પછી ભલેને ત્યાં સત્તામાં કોઈ પણ પક્ષ હોય.

Contents
બહેન-બેટીઓએ માતાની ખોટ ન સાલવા દીધીઃ મોદી ભાવુક થયાવડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીમાં 1.52 લાખની નજીવી સરસાઈથી જીત્યાંનીતિશ-ચંદ્રાબાબુ આજે દિલ્હીમાં

વડાપ્રધાન બીજેપી હેડક્વાર્ટર ખાતે પહોંચ્યાં ત્યારે સેંકડો સમર્થકોએ ‘મોદી, મોદી’ ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. મંચ પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું. મોદીએ તેમના ભાષણની શરૂઆત ‘જય જગન્નાથ’થી કરી હતી અને પ્રથમ વખત ભાજપને સ્પષ્ટ જનાદેશ આપવા બદલ ઓડિશાના લોકોનો આભાર માન્યો હતો.

બહેન-બેટીઓએ માતાની ખોટ ન સાલવા દીધીઃ મોદી ભાવુક થયા

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આ ક્ષણ અંગત રીતે મારા માટે પણ ભાવનાત્મક ક્ષણ છે. મારી માં કે પછી મારી પ્રથમ પસંદગી હતી. મારી માતાના અવસાન પછી આ મારી પ્રથમ ચૂંટણી હતી, પરંતુ હું દેશભરમાં જ્યાં પણ ગયો ત્યાં માતાઓ, બહેનો અને પુત્રીઓએ મને અભૂતપૂર્વ પ્રેમ અને આશીર્વાદ આપ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીમાં 1.52 લાખની નજીવી સરસાઈથી જીત્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1.5 લાખ મતોથી હરાવ્યા છે. જો છેલ્લી બે ચૂંટણીમાં જીતની સરખામણી કરીએ તો આ વખતે માર્જિન ઘણું ઓછું રહ્યું છે. આ વખતે મોદીને ગત ચૂંટણીમાં મળેલા વોટ કરતા ઓછા વોટ મળ્યા છે. ગત વખતે પીએમ મોદીને 674664 વોટ મળ્યા હતા. આ વખતે માત્ર 612,970 મત જ મળી શક્યા છે.

નીતિશ-ચંદ્રાબાબુ આજે દિલ્હીમાં

બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમાર એનડીએની બેઠકમાં ભાગ લેવા બુધવારે સવારે દિલ્હી જશે. ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ પણ દિલ્હી પહોંચશે તેવા અહેવાલો મળી રહ્યા છે.

You Might Also Like

નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ

NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ

EPFO વ્યાજને લઈ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો આ વર્ષે ખાતામાં કેટલું વ્યાજ જમા થશે

મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી

TAGGED: eradicating corruption, NDA, Nitish-Chandrababu, pm modi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 5, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા લોકસભા બેઠક ઉપર ફરી કેસરિયો લહેરાયો : ભાજપના દેવુસિંહ ચૌહાણની 3,57,758 મતથી વિજેતા
Next Article આજે વિશ્વ પર્યાવરણ દિવસ, કેમ મનાવામાં આવે છે આ દિવસ?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ
Gujarat મે 24, 2025
NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ
Gujarat મે 24, 2025
EPFO વ્યાજને લઈ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો આ વર્ષે ખાતામાં કેટલું વ્યાજ જમા થશે
Gujarat મે 24, 2025
મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક
Gujarat મે 24, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?