click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ચંદ્રયાન પછી હવે શુક્રયાન, ISROના ડ્રીમ મિશનની તારીખ નક્કી; જાણો લોન્ચિંગ સહિતની તમામ વિગત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ચંદ્રયાન પછી હવે શુક્રયાન, ISROના ડ્રીમ મિશનની તારીખ નક્કી; જાણો લોન્ચિંગ સહિતની તમામ વિગત
Gujarat

ચંદ્રયાન પછી હવે શુક્રયાન, ISROના ડ્રીમ મિશનની તારીખ નક્કી; જાણો લોન્ચિંગ સહિતની તમામ વિગત

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરો હવે મિશન શુક્રયાનની તૈયારીઓમાં લાગી ગયું છે. મિશન ક્યારે લોન્ચ થશે જેની જાહેરાત થઈ ગઈ છે

Last updated: 2024/10/02 at 5:00 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ચંદ્રયાન 3ની અપાર સફળતા બાદ ઈસરો (ISRO) શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યું છે. ISROએ જાણકારી આપી કે આ મિશનમાં અંતરિક્ષ યાનને ગ્રહ સુધી પહોંચાડવામાં 112 દિવસ લાગશે. જેનું નામ વીનસ ઓર્બિટર મિશન (વીઓએમ) છે. યાનનું લોન્ચિંગ ક્યારે થશે તેની જાહેરાત થઈ ગઈ છે. શુક્ર ગ્રહ માટે ભારતનો આ પહેલો પ્રયાસ હશે. તેનો ઉદ્દેશ્ય ગ્રહના વાયુમંડળ, સતલ અને ભૂવૈજ્ઞાનિક વિશેષતાઓનું અધ્યયન કરવાનો છે. ભારત સરકાર દ્વારા આ મિશન માટે 1,236 કરોડ રુપિયા (લગભગ 150 મિલિયન ડોલર)ની ધનરાશિ સ્વીકૃત કરવામાં આવી છે.

ISROએ જાહેરાત કરી કે જો બધું જ યોગ્ય રહ્યું તો શુક્રયાન-1ને 29 માર્ચ 2028ને લોન્ચ કરવામાં આવશે. શુક્રયાન-1 શુક્ર ગ્રહનું અધ્યયન કરવાનો ભારતનો પહલે પ્રયાસ હશે. આ મિશનમાં ISROના શક્તિશાળી એલવીએમ-3 (લોન્ચ વ્હીકલ માર્ક 3) રોકેટનો ઉપયોગ કરાશે. આ અંતરિક્ષ યાન શુક્રની સપાટી પર લોન્ચિંગના 112 દિવસ બાદ 19 જુલઈ 2028નાં રોજ પહોંચશે. અંતરિક્ષ જગતમાં સતત ધૂમ મચાવી રહેલા ઈસરો માટે આ મોટી ઉપલબ્ધિ હશે.

મિશનનો ઉદ્દેશ્ય

વીઓએમનો ઉદ્દેશ્ય શુક્ર ગ્રહના વાયુમંડળ, સપાટી અને ભૂવૈજ્ઞાનિક વિશેષતાઓનું અધ્યયન કરવાનો છે. મિશનના પ્રાથમિક ઉદ્દેશ્યોમાં ગ્રહની વાયમંડળીય સંરચના, સપાટીની વિશેષતાઓ અને સંભવિત જ્વાલામુખ કે ભૂકંપીય પ્રવૃત્તિઓની તપાસ કરવાનું સામેલ છે. અંતરિક્ષ યાન શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે ઓર્બિટરમાં સિન્થેટિક અપર્ચર રડાર, ઈન્ફ્રારેડ અને પરાબેંગની કેમેરા તેમજ સેન્સર સહિત અત્યાધુનિક ઉપકરણ મોકલશે. આ ઉપકરણ વૈજ્ઞાનિકોને શુક્રના ગાઢ, કાર્બન ડાયોક્સાઈડ યુક્ત વાયુમંડળના રહસ્યોને જાણવા અને ગ્રહની સપાટી પર સક્રિય જ્વાલામુખીઓની સંભાવના શોધવામાં મદદ કરશે.

 

શુક્રયાન-1 મિશનમાં ઈસરોની સાથે રશિયા, ફ્રાંસ, સ્વીડન અને જર્મની જેવા દેશોની ભાગીદારી છે. સ્વીડિશ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્પેસ ફિઝિક્સ (આઈઆરએફ) સૂર્ય અને શુક્રના વાયુમંડળથી આગળ જતા કણોના અધ્યયન કરવા માટે ઈસરોની વીનસિયન ન્યૂટ્રલ્સ એનાલાઈઝર (વીએનએ) ઉપકરણ પ્રદાન કરશે. ભારત સરકારે આ મિશન માટે 1,236 કરોડ રુપિયા (લગભગ 150 મિલિયન ડોલર)નું બજેટ સ્વીકૃત કરાયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વીનસ ઓર્બિટર મિશન ભારતની અંતરિક્ષ રિસર્ચ ક્ષમતાઓને આગળ વધારશે.

You Might Also Like

મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા

ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય

ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી

TAGGED: Atmosphere, Isro, isro mission, isro satellite, isro-chief-somanth, oneindia, oneindianewsindia, Orbiter Mission, Satal, topnewschannelinindia, Venus Orbiter Mission, ડ્રીમ મિશન, શુક્રયાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 2, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Iranએ ઇઝરાયેલ પર કર્યા મિસાઇલ હુમલા, અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી
Next Article થરાદના ભુરીયા અને ભાપડીની સરકારી મા. અને ઉ.મા. શાળા ખાતે ABVP ની કેમ્પસ કારોબારી યોજાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી
મે 16, 2025
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે
Bhavnagar Gujarat મે 16, 2025
સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા
Gujarat મે 16, 2025
ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?