વડનગરમાં 108 ડમરુના નાદ સાથે શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, હર્ષ સંઘવીએ ડમરુ યાત્રાની શરૂઆત કરી
મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરમાં પવિત્ર શ્રાવણ માસની ભક્તિમય શરૂઆત અનોખા અંદાજમાં થઈ છે. શર્મિષ્ઠા તળાવના કિનારેથી આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’નો 108 ડમરુના ગહન નાદ વચ્ચે ભવ્ય પ્રાર?...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડનગરમાં હેરિટેજ રિક્ષાની સવારી માણી, પ્રવાસન વિકાસની કરી સમીક્ષા
ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડનગરની વિશેષ થીમ પર તૈયાર કરાયેલી હેરિટેજ રિક્ષ?...
CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો કર્યો પ્રારંભ
ગુજરાતમાં રાષ્ટ્રભક્તિના મહાપર્વ સમાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને આન-બાન અને શાન સાથે રાષ્ટ્ર...
મેઘરાજાની અમીવર્ષા વચ્ચે સોમનાથમાં શ્રાવણનો ભવ્ય શુભારંભ, ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યું તીર્થધામ
મેઘરાજાની અમીવર્ષા, હર હર મહાદેવના નાદ અને ભક્તિભાવથી છલકાતા વાતાવરણ વચ્ચે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં પવિત્ર શ્રાવણ માસનો ભવ્ય અને ભાવવિભોર પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે વહ?...
અમદાવાદમાં ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો પ્રારંભ, BJP યુવા મોરચાનું વિશેષ અભિયાન શરૂ
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ્ યુવા ઉદઘોષ’ નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને ‘વંદે મા?...
ક૫ડવંજ તાલુકાના અંતિસર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અંતિસર ગામે ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે યોજાયેલી આ યાત્રામાં ગ્રામજનો, વિદ્યાર...
સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ તિરંગા યાત્રા
સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે તિરંગા યાત્રા યોજાઈ. અહીંયા આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં રંગદર્શી આયોજન થયું હતું. રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસ ૧૫ ઓગષ્ટ પૂર્વે ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં વિવિધ આયોજનો
શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિવિધ આયોજનો થયાં છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞો સહિત ધાર્મિક સામાજિક કાર્યક્રમો યોજાનાર છે. ગોહિલવાડના ગૌરવરૂપ શ?...
અંગદાન ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ : ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય પુરસ્કાર
અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ત્રણ સરકારી આરોગ્ય સંસ્થાઓ—અમદાવાદની IKDRC, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલ?...
ઈમરાન ખાનના જેલમાં મોતનો પાકિસ્તાની પત્રકારનો દાવો, પરિવાર અને PTI નેતાઓને મુલાકાત ન મળતાં રહસ્ય ઘેરાયું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનના મોત અંગે સોશિયલ મીડિયા અને કેટલાક પત્રકારોના દાવાઓ બાદ પાકિસ્તાનના રાજકારણમાં ફરી હલચલ મચી છે. જોકે 12 ઑગસ્?...