click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતના પાટણમાં જાળેશ્વર મહાદેવનાં મંદિરમાં 450 વર્ષથી પણ વધારે વર્ષોથી સૌથી જૂની પરંપરાથી ઉજવાતી ભવાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતના પાટણમાં જાળેશ્વર મહાદેવનાં મંદિરમાં 450 વર્ષથી પણ વધારે વર્ષોથી સૌથી જૂની પરંપરાથી ઉજવાતી ભવાઈ
GujaratPatan

ગુજરાતના પાટણમાં જાળેશ્વર મહાદેવનાં મંદિરમાં 450 વર્ષથી પણ વધારે વર્ષોથી સૌથી જૂની પરંપરાથી ઉજવાતી ભવાઈ

850 વર્ષથી પણ જુના ઐતિહાસિક જાળેશ્વર મહાદેવ મંદિરમાં સાડા ચારસો વર્ષ કરતા પણ જૂની ભવાઈનો વારસો

Last updated: 2024/09/20 at 6:19 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

૪૨ પરિવારથી અધિક ઔદિત્ય બ્રાહ્મણ પરિવાર અને પાલડી ગામના ઠાકોર અને અન્ય પરિવાર દ્વારા ભવાઈ ઉજવાય છે અને ભાદરવી ચૌદસના દિવસે સવારથી પાટણનામાં ભેગા થાય છે.

ઐતિહાસિક નગરી પાટણમાં અતિ પ્રાચીન 800 વર્ષ કરતાં પણ જુના ઝાળેશ્વર મહાદેવના આંગણમાં સાડા ચારસો વર્ષ કરતાં પણ અધિક જૂની ભવાઈ ભજવાય છે. આ વારસાને સાચવતા 42 પરિવાર કરતાં પણ અધિક ઔદિચ્ય બ્રાહ્મણ પરિવાર તથા પાલડી ગામના ગ્રામજનો દ્વારા આ ભવાઈને ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે.

આ ભવાઈની શરૂઆત પાટણના જૂનામાં જૂના વિસ્તાર કૃષ્ણ થિયેટર ના ચોકથી શરૂઆત કરે છે જેમાં અહીંયા સમગ્ર પાલડી ગામના લોકો આવીને અહીંના બ્રાહ્મણોને ઢોલ નગારા તલવારબાજી રમીને અને ત્યારબાદ ગાડામાં બેસાડીને પાલડી ગામ સુધી બ્રાહ્મણ પરિવારોને આમંત્રિત કરીને લઈ જવામાં આવે છે. મંદિરમાં આવ્યા બાદ ચાચર ચોકમાં બિરાજેલા બહુચરમાતાના સ્થાનકે આ ભવાઈ ભજવવામાં આવે છે જ્યાં ગામના તબલા વાદકો ભૂંગળ વાદકો તથા પ્રાચીન વારસો સાચવેલા ગાયકો આ ભવાઇના આયોજનમાં જોડાય છે

આ ભવાઈની એક એવી વિશેષતા છે કે અહીંયા મુખ્ય ભાગ ભજવતા ઔદિત્ય બ્રાહ્મણના પરિવારો અને એમની સાથે નાયક પરિવારો અને દરજી ઠાકોર અને પટેલ પરિવારો તથા અન્ય સમાજના લોકો પણ જોડાય. છે અને આ ભવાઈને રજૂ કરવામાં આવે છે.

જેમાં મુખ્યત્વે માતાજીનું જે કોઈ પાત્ર હોય એ તમામ સ્ત્રીપાત્ર પુરુષો જ ભજવે છે .

વર્ષો જૂની પરંપરાઅનુસાર ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારના કોઈ પણ વ્યક્તિ આમાં કોઈ પણ જગ્યાએ હોય તો પણ આ પરંપરા અનુસાર એને અહીંયા આવીને આ પાત્ર ભજવવું જ પડે છે એવું એમનો વારસો છે અને એ અનુસાર કોઈપણ પોસ્ટ ઉપર હોય જેમકે કલેક્ટર હોય મામલતદાર હોય એની સાથે યુવામાં પણ એમબીએ કરેલા યુવા વર્ગના લોકો હોય ડોક્ટર હોય એ બધા જ પુરુષો અને યુવાઓ આ સ્ત્રીપાત્રને ભજવીને માતાજી ની ભક્તિમાં જોડાય છે

આ ભવાઈમાં યુવાઓમાં જે નવા નવા પુરુષો ત્રિપાત્રને ભચાવતા માતાજીનું પાત્ર ભજવતા હોય ત્યારે એક ઉર્જા સાથે જાણે કે રીયલ ભાવ હોય એ રીતે એમાં શક્તિ આવે છે એ એક અલગ વિશેષતા છે અને આ અનુભવ દરેક યુવાઓએ રજૂ કર્યો છે કે અમે આ પાત્ર ભજવીએ છીએ ત્યારે જાણે કે માતાજીની ઉર્જા અમારામાં આવી હોય એવી અનભૂતિ થાય છે.

આ ભવાઈ વર્ષોથી ભજવાતી હોય ત્યારે એમ કહેવાય કે 15 કલાકમાં સળંગ ઉજવાતી ભવાઈ એ એક માત્રને એકમાત્ર પાટણમાં જ છે એવું લોકોનું કહેવું છે આ ભવાઈની શરૂઆત રાત્રે 9:00 વાગ્યાથી દિવસના 12:00 વાગ્યા સુધી સળંગ ઔદિચ્ય બ્રાહ્મણ 42 પરિવારોના લોકો દ્વારા ભજવાય છે.

ભવાઈના પાત્રોની વિશેષતામાં રાત્રિના ત્રણ વાગ્યે નીકળતા રૌદ્ર સ્વરૂપમાં મહાકાળી માતા ત્યારબાદ અન્ય સવારે લોકોનો આકર્ષણ જમાવતા હનુમાનદાદા તથા એમની સાથેના અન્ય પાત્રો અને રાવણનું પાત્રને જોવા માટે પાટણની હજારો ભક્તોની ભીડ આ જગ્યાએ છે આવે છે
આમ તો આ જગ્યા એ વર્ષોથી અહીંયા લોક મેળો યોજાય છે જે મેળામાં ચારે બાજુના ગામના અને પાટણ ના લોકો આ મેળાને અચૂક જોવા આવે છે.

આ મેળામાં 15 કલાકની ભવાઈ બાદ સવારે પૂર્ણ આવતી કરીને સંપૂર્ણ પાલડી ગામમાં ભગવાન મહાદેવજી ની મૂર્તિને પાલકી સ્વરૂપે લઈ જઈને શોભાયાત્રા સ્વરૂપે નીકળી અને મેળાને પૂર્ણ કરવામાં આવે છે.

આ મેળામાં આવતા ભક્તો અને અહીંના જે વડીલો છે એમનું એવું કહેવું છે કે જેમ તરણેતરનો મેળો લોકમેળા તરીકે ઉજવાય છે તેજ રીતે સાંસ્કૃતિક મંત્રાલય પણ પાટણના અતિ પ્રાચીન મેળાને અને ભવાઈને પણ સાંસ્કૃતિક વિભાગ સહાય કરી અને એક વિશેષ આયોજન સાથે જોડય તો પાટણનો આ મેળો અને આ ભવાઈ વિશ્વમાં સનાતન સંસ્કૃતિને જાળવી શકશે અને સાથે પાટણમાં રાણીની વાવ જે વર્લ્ડ હેરિટેજમાં આવેલ છે. જે ઐતિહાસિક વાવને એક ટુરીઝમ વારસો ગણવામાં આવે છે તો આ ઐતિહાસિક મંદિર અને આ ભવાઈને પણ સાંસ્કૃતિક વારસો ગણીને ટુરિસ્ટો આવે અને આ ભવાઇને જુવે અને સંસ્કૃતિ ની અનુભૂતિ કરે એવી માંગ છે.

 

 

 

રિપોર્ટ-ભરત પંચાલ (પાટણ)

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-09-20-at-5.38.06-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-09-20-at-5.55.39-PM.mp4

You Might Also Like

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

પાકિસ્તાન જેના પર ઉછળકૂદ કરી વિશ્વમાં આતંક ફેલાવે છે તે અણુ મથકોનો હવાલો IAEA લેઈ લેઃ રાજનાથસિંહ

TAGGED: Audichya Brahmin, Bhavai, Jaleshwar Mahadev, oldest tradition, oneindia, oneindianewsgujarat, patan, Patan Collector, patan news, To the idol of Lord Mahadevji, ઔદિત્ય બ્રાહ્મણ પરિવાર, ભગવાન મહાદેવજી ની મૂર્તિને

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 20, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સી.એમ. ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઇ) અંગે સમીક્ષા બેઠક યોજાઈ
Next Article નવમી વખત PM મોદી અમેરિકા રવાના, ક્વાડ અને યુએન મહાસભાની બેઠકોને કરશે સંબોધન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025
ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?