click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું
Gujarat

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું

ભારતની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન બાબા સાહેબ આંબેડકરનું છે મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

Last updated: 2025/04/14 at 7:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સિદ્ધપુર રેલવે સ્ટેશન પાસે મંત્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે પાણીની પરબનું લોકાર્પણ કરાયું

ભારતીય બંધારણના શિલ્પી, સામાજિક સમરસતાના પથદર્શક, મહામાનવ, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 134 મી જન્મજયંતી નિમિત્તે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સિદ્ધપુર ખાતે
શોભયાત્રામાં ઉપસ્થિત રહી આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મંત્રી બળવંતસિંહ રાજપૂતે બાબા સાહેબ આંબેડકરના મૂલ્યો અને વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન બાબા સાહેબ આંબેડકરનું છે. તેમના કાર્યો થકી આજે આપણો દેશ પાંચમી આર્થિક મહાસત્તા બન્યો છે. આવનારા સમયમાં ભારત વિશ્વગુરુ અને ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યો જેનો શ્રેય બાબા સાહેબ આંબેડકરને જાય છે. તેઓ ૩૨ ડિગ્રી ધરાવતા હતા અને ૯ થી વધારે ભાષાના જાણકાર હતા. તેમના સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો, અને સંઘર્ષ કરોના મંત્રને જીવનમાં ઉતારવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. તેમજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીના ભાગરૂપે આયોજિત ‘રક્તદાન શિબિર’માં સૌને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા. તેમજ મંત્રીના હસ્તે
શ્રમિકોને ઇ- શ્રમ કાર્ડ વિતરણ કરાયા હતા. કાળઝાળ ગરમીને પગલે નાગરિકોને નિ:શુલ્ક છાશનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરઓ, સિનિયર આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મંત્રી બળવંત સિંહ રાજપૂતના વરદ હસ્તે આજરોજ સિદ્ધપુર રેલ્વે સ્ટેશન, જકાત નાકા પાસે તરસ્યા લોકો માટે આશીર્વાદ રૂપ પાણીની પરબનું લોકાર્પણ કરાયું હતું.

કાળજાળ ગરમીમાં સિદ્ધપુર નગરજનો અને મુસાફર જનતાને મિનરલ ઠંડુ શુદ્ધ પાણી મળી રહે તે આશયથી ઠંડા મિનરલ પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી હતી.

You Might Also Like

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન

વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા

TAGGED: Cabinet Minister Balwantsinh Rajput, Dr. Bhimrao Ambedkar, garlands, gujarti news, oneindia, Siddhpur, topnews, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 14, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નર્મદા પરીક્રમા માટે ભાજપ પ્રમુખે 100 થી વધુ ભાજપ કાર્યકરોની જવાબદારી નક્કી કરી, દરેક પોઈન્ટ પર 5 કાર્યકરો હાજર રહેશે
Next Article અર્જુને બાણ મારી ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા, પ્રકૃતિની ગોદમાં ગીરની મધ્યે આવેલું છે મહાદેવનું આ ઐતિહાસિક મંદિર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
Gujarat મે 9, 2025
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
Gujarat મે 9, 2025
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
Gujarat મે 9, 2025
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
Bhavnagar Gujarat મે 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?