જેમાં ધનસુરાના આયુર્વેદિક ડોક્ટર વૈધ રમેશચંદ્ર એસ સથવારા અને સુરતના ડોક્ટર દિનેશભાઈ કાનાબારે સેવાઓ આપી હતી. આ રાહત કેમ્પમાં હરસ, મસા, ભગંદર, વાત વાયુ જન્ય રોગ, ગુપ્ત રોગો, હૃદય રોગ, ચામડીના રો...
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સેવાના ભાવ સાથે જોડાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી થીહનુમાન જયંતિ સુધી 7 દિવસીય પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો તમે જાણો છો કે ઉનાળામાં...
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ સ્થાન છે, અને તેમાં મહાશિવરાત્રી એક અનન્ય અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું પર્વ છે. ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઉજવાતી આ તિથિ ભગવાન શિવની અરાધના અને ?...
ટાઉન પોલીસે ગાડીના ચાલક અને પાયલોટિંગ કરતા ગાડી ચાલકની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી. મોડાસામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી શંકાસ્પદ 880 કિલો માંસ ઝડપાતાં પીલીસે ગાડી અને અન્ય ગાડીનો ...
આજકાલ વાહન ચાલકો પોતાની ગતિ માર્યાદાનું ધ્યાન રાખતા નથી પરિણામે ઓવર સ્પીડમાં નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકોના મોત નીપજાવતા હોય છે. આવી જ એક ઘટના શામળાજી નેશનલ હાઇવે પર બનવા પામી છે. શામળાજી ...
અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી પંકજભાઈ બુટાલા, ચેમ્બરના સભ્યો મહેન્દ્ર ભાઈ વિ શાહ (મામા), બકુલભાઈ શાહ, એ બી પટેલ તથા શ્રી કટલરી કરિયાણા ...
અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરીમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઈટ અને સાઉન્ડ શો નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.માનનીય મંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ લાઈટ અને સાઉ...
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ના ટાકાટુકા ગામ નજીક ગત રાત્રે ડ્રાંઇવરે સ્ટીયરિંગ પર થી કાબુ ગુમાવતાં ગાડી નાગણેશ્વરી મંદિર પરિસર ની 3ફૂટ ઊંચી દીવાલ તોડી ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત સર્જા?...
મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મિશન શક્તિ યોજના ની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, સખ?...
અરવલ્લી જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 ના ભાગરૂપે મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને મહાલક્ષ્મી ટાઉન હૉલ ખાતે કાર્યક્રમ યોજાયો. જેમાં ગરબાની પ્રસ્તુતિ, વિકાસ ની વાતો કરતો લોકડાયર?...
ભિલોડા તાલુકાની મૂનાઈ ગામની સાબરકાંઠા બેન્કના મેનેજર તથા તેમના સેવક સાથે ભિલોડા હેડ બ્રાન્ચ થી બાઈક પર રૂપિયા 25 લાખ ની કેશ લઈને તેમની હોમ બ્રાન્ચ મૂનાઈ તરફ જઈ રહ્યા હતા. તે દરિમિયાન ત્રણ અજા...
અરવલ્લી જિલ્લાના ભિલોડા ની બાજુમાં આવેલ મોકરોડા આશાપુરા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી ગુણાવત દીપકસિંહ જગદીશસિંહ ભિલોડાની પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે તે સ્કૂલમ?...
ભિલોડા તાલુકાના ખેરંચા ગામની નજીકમાં રાત્રીના સમયે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક સવાર ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો છે. આ ત્રણ યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. બાકી બે યુવાનો ?...
વિશ્વમાં જિઓ-પોલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે. ઈરાન- ઈઝાયલ અને રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા ભારતને S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્ર...
Sign in to your account