click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આજરોજ નર્મદા જિલ્લાના કમલમ કાર્યાલયનુ ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામા આવ્યું.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આજરોજ નર્મદા જિલ્લાના કમલમ કાર્યાલયનુ ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામા આવ્યું.
Gujarat

આજરોજ નર્મદા જિલ્લાના કમલમ કાર્યાલયનુ ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામા આવ્યું.

લોકસભાની દરેક બેઠક પાંચ લાખથી વધુ લીડથી જીતવા સંકલ્પ કર્યો છે અને છોટાઉદેપુર પાસે વિશેષ અપેક્ષા પણ છે. અંહી કેટલાક લોકો કુદકા મારે છે તેને શાંત પાડવાના છે. – સી.આર.પાટીલ

Last updated: 2024/03/20 at 5:25 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

મોદી સાહેબ ક્યારેય ખોટા વચનો આપતા નથી, રાજકારણીઓ ખોટા વચનો આપી ભરમાવે છે, મોદી સાહેબ જે કહે છે તેના કરતા વઘારે કરે છે.- સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમા દેશના દરેક જિલ્લામા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બની રહ્યા છે તેમના આ સંકલ્પથી ગુજરાતમા પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શનમા દરેક જિલ્લામા કાર્યાલય બની રહ્યા છે અને ત્યારે આજે નર્મદા જિલ્લાનુ નવ નિર્મિત શ્રી કમલમ કાર્યાલય નુ ઉદ્ધાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામા આવ્યું. આ પ્રસંગે જિલ્લાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ પટેલે, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઇ રાઠવા તેમજ ભરૂચના સાંસદ અને ઉમેદવાર મનુસુખભાઇ વસાવાએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન રૂપ સંબોધન કરતા જણાવ્યું કે, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી અને ભાજપના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે દેશના તમામ જિલ્લામા કાર્યાલય બનાવવા સંકલ્પ કર્યો હતો તે સંકલ્પને સાકાર આપણે કરી રહ્યા છે જેમા ગુજરાતમા દરેક જિલ્લામા કાર્યાલય બની રહ્યા છે અને ટુંક સમયમા જિલ્લાના કાર્યાલયનુ નિર્માણ પુર્ણ થઇ જશે. ભારતીય જનતા પાર્ટીનુ ઉચ્ચ નેતૃત્વ કાર્યકર્તાને ટીકિટ આપી તેને મોટા કરતા હોય છે અને જશુભાઇને છોટાઉદેપુરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે.

પાટીલજીએ વધુમા જણાવ્યું કે, મોદી સાહેબ વિકાસના કાર્યો થકી એક ઇતિહાસ રચી રહ્યા છે. આખા વિશ્વમા સૌથી મોટી પ્રતિભા સરદાર સાહેબની બનાવી છે અને મોટી સંખ્યામા પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે. દેશને આઝાદ કરી ને દેશને એક કરવામા જેમનો મોટો ફાળો છે તેવા સરદાર સાહેબનુ મહત્વ અને યોગદાન સૌ જાણે તે માટે સૌથી મોટી પ્રતિમા બનાવી છે. મહાત્મા ગાંધીજીએ દાંડીયાત્રા કરી નવસારીમા મહાત્મા ગાંધીજીની મોટી પ્રતિમા બનાવી. સત્યાગ્રહમા જોડાયેલા તમામ લોકોની પ્રતિમા ફકત નવસારી દાંડીમા બની છે. અમદાવાદમા સાબરમતી આશ્રમ 55 એકરમા નિર્માણ થવાનુ છે. કચ્છમા ધરતીકંપમા દસ હજારથી વધુ લોકના મૃત્યુ થયા હતા તેમની યાદમા ત્યા સ્મૃતીવન બનાવ્યુ છે.

પાટીલજીએ વધુમા જણાવ્યું કે, મોદી સાહેબે ચાર સંકલ્પના સમગ્ર દેશનો સમાવેશ કર્યો છે, મહિલા,યુવા,ખેડૂતો અને ગરીબો માટે કામ કર્યુ છે. મહિલાઓ મોદી સાહેબના નેતૃત્વમા સશક્ત અને આર્થિક રીતે સદ્ધર થાય તે દિશામા કામ કર્યુ છે. દેશનો યુવાન જોબ સીકર નહી જોબ ગીવર બને તે દિશમા કામ કર્યુ છે. મોદી સાહેબે દેશના દરેક વર્ગ માટે યોજના બનાવી અને તે યોજના છેવાડાના માનવી સુઘી પહોંચે તે માટે પ્રયાસ કર્યા છે. દેશનો ગરીબ દેશના વિકાસમા ફાળો આપે અને ગરીબી રેખાથી બહાર લાવવા પ્રયાસ કર્યા જેમા 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે.

પાટીલજીએ વધુમા જણાવ્યું કે, આપણે લોકસભાની દરેક બેઠક પાંચ લાખથી વધુ લીડથી જીતવાની છે અને છોટાઉદેપુર પાસે વિશેષ અપેક્ષા પણ છે. અંહી કેટલાક લોકો કુદકા મારે છે તેને શાંત પાડવાના છે. ભરૂચ લોકસભામાટે પાંચ લાખ નહી છ લાખનો ટાર્ગેટ રાખવાનો છે. મોદી સાહેબ ક્યારેય ખોટા વચનો આપતા નથી, રાજકારણીઓ ખોટા વચનો આપી ભરમાવે છે. મોદી સાહેબ જે કહે છે તેના કરતા વઘારે કરે છે. આવો દેશના વિકાસમા સૌ સાથે મળી મોદી નો વિશ્વાસ દ્રઠ કરીએ.
આ કાર્યક્રમમા સાંસદશ્રીઓ મનસુખભાઇ વસાવા, ગીતાબેન રાઠવા, છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઇ રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લાના પ્રમુખશ્રી ધનશ્યામભાઇ પટેલ, ભરૂચના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પ્રભારી ધર્મેશભાઇ પંડયા,પુર્વ ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, છોટાઉદેપુર લોકસભાના સહસંયોજક મુકેશભાઇ પટેલ, બળવંતસિંહ ગોહિલ સહિત જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

રીપોર્ટર-શૈશવ રાવ 

You Might Also Like

હવે અમેરિકાથી રૂપિયા મોકલવા મોંઘા પડશે! ટ્રમ્પનો આ નિર્ણય ભારતીયોને પડી શકે છે ભારે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી તારીખે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા, રેલવે વર્કશોપનું કરશે ઉદ્ધાટન

દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય

નીરજ ચોપરાએ દોહામાં પહેલીવાર ઇતિહાસ રચ્યો, 90.23 મીટરના થ્રો સાથે બનાવ્યો રેકોર્ડ

જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ

TAGGED: Kamalam office, Narmada, Narmada Collector, Narmada District, narmada police, Shri CR Patilji, state president Shri CR Patilji

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 20, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી વાતચીત, આ છે મોટું કારણ
Next Article રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલયના અધિકારીઓ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે, UDAN યોજના હેઠળ ખાસ ફ્લાઈટ સેવા શરૂ
મે 17, 2025
હવે અમેરિકાથી રૂપિયા મોકલવા મોંઘા પડશે! ટ્રમ્પનો આ નિર્ણય ભારતીયોને પડી શકે છે ભારે
Gujarat મે 17, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી તારીખે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા, રેલવે વર્કશોપનું કરશે ઉદ્ધાટન
Gujarat મે 17, 2025
દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?