ભારત દેશના કાશ્મીરના પહેલગામમાં જે થોડા સમય અગાઉ આંતકવાદી હુમલો થયો અને જેમાં 25 થી 30 જેટલા ભારતીય નાગરિકોના મોત થયા તેનાથી દેશને પણ આખું વિશ્વ શહેમી ગયું છે.. આખી દુનિયાએ આંતકવાદી હુમલાને વખોડી છે ભારત દેશની અંદર દરેક નાગરિકને આ ઘટનાથી ખૂબ જ દુઃખ અને ખૂબ જ ગુસ્સો છે જે રીતે નિર્દય રીતે ભારતીય નાગરિકો નહીં નાત અને જાત પૂછીને ગોળીઓ મારવામાં આવી છે તે ઘટનાથી દેશમાં ખૂબ જ રોષ છે અને આ ઘટના દરમિયાન એવા ઇનપુટ હતા કે દેશની અંદર જે લાખોની સંખ્યામાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા છે તેમાંથી કેટલાક બાંગ્લાદેશીઓ સ્લીપર સેલમાં જોડાઈ ગયા છે જેના કારણે આખા દેશનું પોલીસ તંત્ર અને એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે, જેના કારણે ગુજરાતમાં પણ આવા ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓનું સર ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે બે દિવસ અગાઉ આ રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવેલ.
નોંધનીય છે કે, અમદાવાદ અને સુરત ખાતે જેમાં 1000 થી પણ વધારે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ ની અટક કરવામાં આવેલી આ તો હજી શરૂઆત છે પરંતુ ગુજરાતની દેશમાં લાખોની સંખ્યામાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ને ભર્યા છે આમ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પણ આ રીતે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશોનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.