ભારતના એર ડિફેન્સને મળવા જઈ રહ્યું છે વધુ મજબૂત કવચ, જાણો ડિટેઈલ
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેના (IAF) અને સેનાના સંકલિત હવાઈ સંરક્ષણ તંત્રે પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા. આ સફળતાએ ભારતને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ...
રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫” પ્રકાશિત
ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે રાજપીપલા,મંગળવાર વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી પ્રતિવર્ષ પરંપરાન?...
PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યા બાદ આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સેનાના જવાનોની મુલાકાત લીધી છે. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ ?...
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર
, જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આંતકવાદ વિરોધી એક વધુ મહત્ત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા દળોએ એક શીર્ષ આતંકવાદી કમાન્ડરને ઠાર માર્યો છે. અહીં સમગ્ર ઘટનાક્રમના મુખ?...
હવે સરળતાથી નહીં મળે બ્રિટિશ નાગરિક્તા, PM સ્ટાર્મરે નવી નીતિ કરી જાહેર, જાણો
બ્રિટિશ નાગરિકતા હવે સરળતાથી મળશે નહીં. હવે પ્રવાસીઓ માટે નાગરિકતા મેળવવા માટે રાહ જોવાનો સમયગાળો પાંચથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે ઇમિગ્રેશન પર એક કડ...
‘બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા’, ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય
ભારતમાં અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં વધેલા તણાવના પરિપ્રેક્ષ્યમાં હવે શાંતિના સંકેતો દેખાઈ રહ્યા છે. અહીં ઓપરેશન સિંદૂર પછીના તાજા વિકાસોની મુખ્ય બિંદુઓ છે: ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિર?...
ઓપરેશન સિંદૂર’માં ભારતને સ્પેસ માંથી કેવી રીતે મળી મદદ?, જાણો ડિટેઈલ
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કામગીરીને સફળ બનાવવામાં અવકાશ એજન્સી ISROએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અંતરીક્ષની મદદથી જ સેના રડાર...
આજે રાજકોટ સહિત આ 5 શહેરની ફ્લાઈટ્સ રદ, ઇન્ડિગોની મુસાફરો માટે એડવાઇઝરી જાહેર
પાકિસ્તાનની વિનંતી બાદ ભારતે હાલ પૂરતું 'ઓપરેશન સિંદૂર' મુલતવી રાખ્યું છે, પરંતુ દેશની ત્રણેય સેનાઓ સંપૂર્ણપણે સતર્ક છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યાના ...
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓ...
દેશભરમાં જાણીતું બાલા હનુમાન મંદિર, 1964થી ચાલે છે અખંડ રામધૂન, પરચા અપરંપાર
જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે યુવાનીમાં જ ભગવો ધ?...