કાશ્મીરમાં પ્રથમ વાર દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદી દેખાડશે લીલી ઝંડી, આ તારીખે લોકાર્પણ
કાશ્મીરને ટ્રેન રૂટ દ્વારા જોડવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલે કટરાથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. જમ્મુ-શ્રીનગર વંદે ભારત ટ્રેન હાલમાં થોડા મહિનાઓ માટે કટરાથી દોડશે ક...
ભરૂચમાં ભગવાન ઝુલેલાલનું મંદિર, જળ અને જ્યોતની થાય છે પૂજા, પાકિસ્તાન સાથે જોડાયેલો છે ઈતિહાસ
ભરુચ શહેરમાં નર્મદા નદી કિનારે ભગવાન ઝુલેલાલનું મંદિર આવેલુ છે. ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભગવાન ઝુલેલાલના વંશજ ઉડેરોલાલ મંદિરથી દરિયાઈ માર્ગે અખંડ ?...
ખાસ લેખ – માધવપુર ધેડનો મેળો
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા. આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદ?...
નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર દ્વારા રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા બેઠક યોજી
નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર નર્મદા જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ આજે તા...
પાટણ ખાતે કલેકટર અરવિંદ વિજયનના હસ્તે આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-૧ ની વિજેતા ટીમ પોલીસ વિભાગને ટ્રોફી વિતરણ કરાઇ
પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અઘ્યક્ષતામાં જિલ્લા આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-૧ (૨૦૨૫) માં વિજેતા ટીમ પોલીસ વિભાગને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે ટ્રોફી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામા?...
પાટણ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામ?...
ખેડા જિલ્લાના ચકલાસી પોલીસે અસામાજીક પ્રવૃતિ ધરાવતા ત્રણ લોકોના ગેરકાયદે વીજ કનેકશન કાપ્યા
ખેડા જિલ્લામાં ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા લીસ્ટર બુટલેગરને ત્યાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ત્રણ બુટલેગરો ગેરકાયદેસર વિજ જોડાણ ધરાવતા ?...
ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ
ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકાર...
સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં કિશોરીમેળો અને બાલિકા પંચાયત જાગૃતિ કાર્યક્રમ
સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં કિશોરીમેળો અને બાલિકા પંચાયત જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય સામગ્રી વિતરણ થયું. સિહોર તાલુકાનાં સણોસરામાં સંકલ?...
1 એપ્રિલથી બદલાશે ઈન્કમ ટેક્સના આ 10 મોટા નિયમો, દરેક કરદાતાઓ માટે જાણવું જરૂરી છે
આવકવેરાના નિયમોમાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો તમે પણ દર વર્ષે ટેક્સ ભરો છો, તો આ નવા નિયમો વિશે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વનું છે. આ ફેરફારો તમારી બચત, રોકાણ અને નાણાકીય આયોજન પર સીધ?...