‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હ?...
રામનવમીની તૈયારી માં‘કુખ્યાત વાજિદ શહેનશાહ’ આવ્યો આપી જાતિ વિષયક ગાળો 12 કલાક પછી પણ પોલીસની પકડથી દૂર
રવિવારે જ્યારે આખો દેશ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે અમદાવાદના દાણીલીમડા ખાતે ‘વાજિદ શહેનશાહ’ નામના એક કુખ્યાત મુસ્લિમ તોફાની શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ?...
પાટણા ગામમાં ભાજપના નવ નિયુક્ત પ્રમુખ નિલભાઇ રાવનાં સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો
કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અનોખી પહેલ રૂપે સમર્થકોએ ફૂલહાર અને બુકેને બદલે નોટબુક આપી શુભેચ્છા પાઠવી, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે. નીલભાઈએ ભાવુક ઉદ્દબોધનમાં જણા...
શરીરસુખ માણતા કપલને ફેવીક્વિકથી ચોંટાડી દીધા, પછી તાંત્રિકે પાર કરી તમામ હદ, રૂવાટાં ઉભા કરી દેશે આ ઘટના
રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં લગભગ અઢી વર્ષ પહેલા બનેલા ડબલ મર્ડર કેસમાં કોર્ટે હત્યાના આરોપી તાંત્રિકને આકરી સજા સંભળાવી છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તેને સજા સંભળાવનાર જ?...
ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ અંબાજી માતાજીનું મંદિર
ધોલેરા પાસે આવેલ સુપ્રસિધ્ધ ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે. આ ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યોથી ગામ જોડાત?...
આણંદની હેન્વી પટેલ એ શાસ્ત્રીય નૃત્યમાં ભારતીય વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
આણંદ જિલ્લાની રાષ્ટ્રીય લેવલે બે વખત ભાગ લેનારી રાષ્ટ્રીય નૃત્યાંગના કુ. હેન્વી પટેલ એ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને “વન્દેમાતરમ” ગીત પર શાસ્ત્રીય ન?...
ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ
નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે ઉતરસંડા ગામના પૂર્વ સરપંચ પટેલ અને સનરાઈઝ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયુ. ખેડા જિલ્લાનું ગોકુળ ગામ ઉતરસંડા કે જે એન આર આઈ તરીકે ?...
વડતાલધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના 244 માં પ્રાગટ્ય દિન નિમિત્તે ચૈત્રી સમૈયા અંતર્ગત પોથીયાત્રા – જળયાત્રા – શોભાયાત્રા સંપન્ન
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.૬ એપ્રિલ થી ૧૨ એપ્રિલ દરમ્યાન ઉજવાનાર ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે ઢળતી સંધ્યાએ ગોમતી કિનારેથી ધામધૂમ પૂર્વક પોથીયાત્રા – જ?...
ખેડામાં આઇસરમાં લાવવામાં આવેલ રૂ. ૩૩.૩૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ખેડા નગર માં ફૈઝાને મદીના મસ્જીદ પાછળ રહેતા બુટલેગર આશિક ઉર્ફે સદામ ઈદ્રીશ મોહમદ વ્હોરા ના ઘેર પોલીસે રાતના છાપો મારી બુટલેગર ના ઘર પાસે એક આઈસર માંથી વિદેશી કવાર્ટર નંગ બોટલો નંગ-૩૩,૬૦૦ કિં...
વડતાલધામમાં ભગવાનશ્રી સ્વામિનારાયણના ૨૪૪મા પ્રાગ પ્રાગટ્યોત્સવ નિમિતે અભિષેક અને અન્નકૂટ યોજાયો
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.6 એપ્રિલને રવિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ નાં ૨૪૪માં પ્રાગટ્યોત્સવ નિમિતે અ.નિ. મનહરલાલ બાપુલાલ પટેલની સ્મૃતિમાં હ?...