click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમારી સરકારની ત્રીજી ટર્મ જૂનથી શરૂ થશે : પીએમ મોદીનો દાવો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમારી સરકારની ત્રીજી ટર્મ જૂનથી શરૂ થશે : પીએમ મોદીનો દાવો
Gujarat

અમારી સરકારની ત્રીજી ટર્મ જૂનથી શરૂ થશે : પીએમ મોદીનો દાવો

રેલવે ઇન્ફ્રા.ની રૂ. 41,000 કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19,000 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનોનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે

Last updated: 2024/02/27 at 11:14 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડાપ્રાધાન મોદીએ વર્તમાન સરકારમાં રેલ્વેના બદલાતા સ્વરુપનો પરિચય કરતા જણાવ્યું હતું કે કેવી રીતે રેલ્વે પ્રોજેક્ટ રોજગારની ગેરંટી બની રહ્યા છે. તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૪૧ હજાર કરોડ રુપિયાથી વધુ રકમની લગભગ બે હજાર યોજનાઓનો શિલાન્યાસ કરતાં આ વાત જણાવી હતી. ૩૦૦ જિલ્લાના ૫૫૦ રેલ્વે સ્ટેશનો મોડર્ન બનાવાશે.

પીએમે પ્રધાનમંત્રી અમૃત ભારત યોજના હેઠળ કુલ ૫૫૩ રેલ્વે સ્ટેશનોના રિડેવલપમેન્ટનો પણ શિલાન્યાસ કર્યો. લગભગ ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ સ્ટેશનોનું રિડેવલપમેન્ટ ૧૯,૦૦૦ કરોડથી વધુ રકમના ખર્ચે કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે  લગભગ દસ વર્ષ પહેલા ભારતીય ઇકોનોમી ૧૧મા નંબરે હતી અને તે સમયે રેલ્વેનું સરેરાશ બજેટ ૪૫,૦૦૦ કરોડ રુપિયાની આસપાસ રહેતું હતું. આજે દેશ પાંચમા નંબરની આર્થિક તાકાત છે અને તેનું બજેટ લગભગ અઢી લાખ કરોડ રુપિયા છે.

તેમણે જણાવ્યું હતું કે હવે કલ્પના કરો કે જ્યારે આપણે વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાશક્તિ બનીશું તો આપણા સામર્થ્યમાં કેટલો વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે આજે રેલ્વે લાઇન બિછાવવાની ગતિ બમણી થઈ ગઈ છે, જમ્મુ-કાશ્મીરથી લઈને પૂર્વોત્તર સુધી રેલ્વે પહોંચી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે નવી રેલ્વે લાઇન બીછાવાય છે ત્યારે મજૂરથી લઈને એન્જિનીયર સુધીના લોકોનાને કામ મળે છે. સિમેન્ટ, સ્ટીલ, ટ્રાન્સપોર્ટ જેવા અનેક ઉદ્યોગોમાં નવી નોકરીઓની સંભાવના બને છે.

તેમણે જણાવ્યું હતું કે જ્યારે સ્ટેશન વધુ મોટા અને આધુનિક થશે ત્યારે વધુ ટ્રેનો રોકાશે. વધારે લોકો આવશે તો આસપાસ રહેનારાઓને પણ ફાયદો થશે. રેલ્વે નાના ખેડૂતો, નાના કારીગરો અને વિશ્વકર્મા સાથીઓના ઉત્પાદનોને પ્રોત્સાહન આપે છે. તેથી એક સ્ટેશન, એક ઉત્પાદન યોજના હેઠળ સ્ટેશન પર સ્પેશ્યલ દુકાનો બનાવાઈ છે. આપણા રેલ્વે સ્ટેશનો પર હજારો સ્ટોલ લગાવીને ઉત્પાદનો વેચવામાં મદદ કરવામાં આવી રહી છે.

ભારતીય રેલ્વેને ખેતી અને ઔદ્યોગિક પ્રગતિની સૌથી મોટી વાહક ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે રેલ્વેની ગતિ ઝડપી થતા સમય બચશે. દૂધ, માછલી, ફળ જેવા ઉત્પાદનોને ઝડપથી બજાર સુધી પહોંચવામાં મદદ મળશે.તેનાથી ઉદ્યોગોને ખર્ચ પણ બચશે. તેનાથી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે.

 

You Might Also Like

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા છે: ITR ફાઇલ કરવું બન્યું સરળ, જાણો ફોર્મ કેવી રીતે ભરવું

દક્ષિણ ગુજરાતના સ્વયંસેવકો માટે આમોદમાં સંઘ શિક્ષા વર્ગ નું શુભારંભ

TAGGED: Agricultural, Amrit Bharat Yojana, Indian Railways, industrial progress, Modi Government, Our government, pm modi, PM Modi claims

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 27, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ડાકોર મુકામે સબ-ડિસ્ટ્રીકટ હોસ્પીટલના નવીન બીલ્ડીંગનું વડાપ્રઘાનના વરદ હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું
Next Article જ્ઞાનવાપી કેસ વ્યાસજીના ખંડમાં પૂજા ચાલુ રખાશે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલો ચુકાદો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025
રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143
Gujarat મે 17, 2025
આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના ઘણા ફાયદા છે: ITR ફાઇલ કરવું બન્યું સરળ, જાણો ફોર્મ કેવી રીતે ભરવું
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?