અશ્વિની વૈષ્ણવની અમદાવાદમાં મેગા સમીક્ષા, સાણંદમાં દેશનો ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે
કેન્દ્રીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદની મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની ઉચ?...
ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS પ્રમુખ મોહન ભાગવત સવાર હતા તે જ કોચમાં; મોટો અકસ્માત ટળ્યો
ઉત્તર પ્રદેશમાં ગુરુવારે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યારે લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી ટ્રેનમાં...
અમદાવાદ રેલ્વે સ્ટેશન બન્યું વધુ હાઈટેક : 2,200 કરોડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયા સ્માર્ટ ડિજિટલ લોકર્સ
અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલ્વે સ્ટેશન પર મુસાફરોને વધુ આરામદાયક અને આધુનિક સુવિધાઓ આપવા માટે પશ્ચિમ રેલ્વેએ નવી હાઈટેક ડિજિટલ લોકર સેવા શરૂ કરી છે. ₹2,200 કરોડના વર્લ્ડ ક્લાસ રીડેવલપમે...
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સિદ્ધિ : પાલઘરમાં MT-07 પર્વતીય ટનલનું બાંધકામ પૂર્ણ
દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંના એક એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાના અંબેસર?...
બિહારના સાસારામ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ભયાનક આગ : મોટી દુર્ઘટના ટળી, તમામ મુસાફરો સુરક્ષિત
બિહારના રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલ્વે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી...
ભારતીય રેલવેનો ‘સુવર્ણ યુગ’ : અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યો ભવિષ્યનો મેગા રોડમેપ
ભારતીય રેલવે હવે માત્ર પરિવહનનું સાધન નહીં પરંતુ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિવર્તનનું કેન્દ્ર બની રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રેલવેના ઝડપી વિકાસ, બજેટ ઉપયોગ અને ...
ભારતીય રેલ્વેનો રેકોર્ડ વિકાસ : 2026 સુધી 99.6% વિદ્યુતીકરણ, 7.41 અબજ મુસાફરોનું પરિવહન અને ₹80,000 કરોડ આવકનો અંદાજ
ભારતીય રેલ્વે (Indian Railways)એ 2025-26 નાણાકીય વર્ષ માટે મહત્વપૂર્ણ પ્રગતિ અને વિકાસના આંકડા જાહેર કર્યા છે. સરકારના નિવેદન મુજબ રેલવે નેટવર્કમાં ઝડપી આધુનિકીકરણ સાથે મુસાફરો અને માલવાહક પરિવહનમાં નો?...
ભારતીય રેલવેનો મોટો નિર્ણય : 1 એપ્રિલથી કન્ફર્મ ટિકિટ કેન્સલ અને રિફંડ નિયમોમાં સુધારા
ભારતીય રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો ખાસ કરીને દલાલો દ્વારા ટિકિટોની કાળાબજારી અટકાવવા અને મુસાફરોને વધુ સુવિધ?...
ભારતીય રેલવેમાં e-RCT સિસ્ટમ શરૂ, દાવાઓનું નિકાલ હવે થશે ઝડપી અને પારદર્શક
ભારતીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવાઓના ઝડપી અને પારદર્શક નિકાલ માટે રેલવેમાં e-RCT (ઇલેક્ટ્રોનિક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ) સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વા...
વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્ર?...