ભારતીય રેલ્વેનો રેકોર્ડ વિકાસ : 2026 સુધી 99.6% વિદ્યુતીકરણ, 7.41 અબજ મુસાફરોનું પરિવહન અને ₹80,000 કરોડ આવકનો અંદાજ
ભારતીય રેલ્વે (Indian Railways)એ 2025-26 નાણાકીય વર્ષ માટે મહત્વપૂર્ણ પ્રગતિ અને વિકાસના આંકડા જાહેર કર્યા છે. સરકારના નિવેદન મુજબ રેલવે નેટવર્કમાં ઝડપી આધુનિકીકરણ સાથે મુસાફરો અને માલવાહક પરિવહનમાં નો?...
ભારતીય રેલવેનો મોટો નિર્ણય : 1 એપ્રિલથી કન્ફર્મ ટિકિટ કેન્સલ અને રિફંડ નિયમોમાં સુધારા
ભારતીય રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો ખાસ કરીને દલાલો દ્વારા ટિકિટોની કાળાબજારી અટકાવવા અને મુસાફરોને વધુ સુવિધ?...
ભારતીય રેલવેમાં e-RCT સિસ્ટમ શરૂ, દાવાઓનું નિકાલ હવે થશે ઝડપી અને પારદર્શક
ભારતીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવાઓના ઝડપી અને પારદર્શક નિકાલ માટે રેલવેમાં e-RCT (ઇલેક્ટ્રોનિક રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ) સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વા...
વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્ર?...
રેલ્વેનો મોટો ડિજિટલ બદલાવ : 1 માર્ચથી UTS on Mobile બંધ થશે, હવે RailOne ફરજિયાત
ભારતીય રેલ્વે દ્વારા ડિજિટલ સેવાઓમાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. લાખો મુસાફરો માટે મહત્વપૂર્ણ ગણાતી UTS on Mobile એપ હવે બંધ થવા જઈ રહી છે. રેલ્વેના નવા નિર્ણય મુજબ 1 માર્ચ 2026થી UTS એપ સંપૂર્ણપણે બંધ ?...
કેબિનેટની લીલી ઝંડી : ₹19,000 કરોડના ખર્ચે બનશે નાશિક–સોલાપુર એક્સપ્રેસવે કોરિડોર
31 ડિસેમ્બર, બુધવારે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દેશના માળખાગત વિકાસને ગતિ આપતા બે મહત્વના નિર્ણય લેવાયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે 6-લેન નાસિક–સોલાપુ...
ગુજરાતમાં મોદી સરકારે ₹19,919 કરોડના ચાર મુખ્ય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને ધ્યાને રાખીને એક જ દિવસે કુલ ₹19,919 કરોડના ચાર મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. આ નિર્ણયો મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો ...
ભારતીય રેલવેનો મોટો નિર્ણય, હવે ચાર કલાકના બદલે 24 કલાક પહેલા બનશે વેઇટિંગ લિસ્ટ
ભારતીય રેલવે (Indian Railway)એ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી છે. અત્યાર સુધી જો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો, તો તમને ટ્રેનના પ્રસ્થાનના ચાર કલાક પહેલા જ ખબર પડી જાય છે કે તમારી ટિકિટ ...
રેલ્વે દ્વારા મોટી તૈયારીઓ…હવે સ્લીપર કોચમાં પણ મળશે આ સુવિધા
રેલવે વિભાગ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયાંતરે ફેરફારો કરતો રહે છે. આમાં રેલવે સ્ટેશનો પર સુવિધાઓમાં વધારો અને ટ્રેનોના સામાન્ય અને સ્લીપર કોચમાં સુવિધાઓમાં વધારો શામેલ છે. આ ક્?...
હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ
રેલવેએ એસી કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે વેઇટિંગ ટિકિટ માટે ઓટો અપગ્રેડ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. બર્થ ખાલી હોવા છતાં પણ સ્લીપર ક્લાસની ટિકિટોને હવે ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરવામાં ...