click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લક્ષદ્વીપ કબજે લેવા પાકિસ્તાને 1947માં પોતાનું યુદ્ધજહાજ સ્વાના કર્યું હતું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લક્ષદ્વીપ કબજે લેવા પાકિસ્તાને 1947માં પોતાનું યુદ્ધજહાજ સ્વાના કર્યું હતું
Gujarat

લક્ષદ્વીપ કબજે લેવા પાકિસ્તાને 1947માં પોતાનું યુદ્ધજહાજ સ્વાના કર્યું હતું

આઝાદી દરમ્યાન લક્ષદ્વીપ ભારત કે પાકિસ્તાન બંને માંથી કોઈપણ દેશનો ભાગ ન હતું તે સમયે તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સેના મોકલીને લક્ષદ્વીપ પર કબજો કર્યો હતો

Last updated: 2024/01/11 at 12:29 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી હતી. જેના કારણે બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ કરી રહ્યું છે.

Contents
લક્ષદ્વીપ ભારતનો હિસ્સો ન હતુંકઈ રીતે ભારતનો હિસ્સો બન્યું લક્ષદ્વીપ?અહીં બૌદ્ધ અને હિન્દુઓએ અપનાવ્યો ઇસ્લામ લક્ષદ્વીપનું રાજનૈતિક મહત્વ ભારતનો ભાગ હોવા છતાં જરૂર પડે છે પરમિટનીઆ રીતે મેળવી શકાય છે પરમિટ

લક્ષદ્વીપ ભારતનો હિસ્સો ન હતું

એવામાં લોકો લક્ષદ્વીપ વિષે પણ જાણકારી મેળવી રહ્યા છે. શું તમને ખબર છે કે આઝાદી દરમ્યાન લક્ષદ્વીપ ભારતનો હિસ્સો ન હતું. એવા તે ભારતમાં કેવી રીતે સમાવવામાં આવ્યું તેની પાછળ એક રસપ્રદ કિસ્સો છે… તે જાણીએ. 32.62 વર્ગ કિમીના ક્ષેત્રફળમાં ફેલાયેલું લક્ષદ્વીપ 36 નાના ટાપુઓનો સમૂહ છે. ત્યાંની કુલ વસ્તી 70 હજારથી વધુ છે. જેમાં 96 ટકા વસ્તી મુસ્લિમ છે. તેમજ ત્યાંનો સાક્ષરતા દર 91.82 ટકા છે. આ વિસ્તાર પર્યટનની દ્રષ્ટીએ ખુબ જ સુંદર છે.

કઈ રીતે ભારતનો હિસ્સો બન્યું લક્ષદ્વીપ?

જયારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે બંને દેશોની નજર પંજાબ, બંગાળ, સિંધ જેવા મોટો પ્રદેશ પર હતી તેમજ તેના વિષે જ મંત્રણા પણ કરવામાં આવતી હતી. એવામાં લક્ષદ્વીપ મેનલેન્ડનો ભાગ ન હોવાથી બંને દેશોનું ધ્યાન તેના તરફ ન ગયું. એવામાં ભારત કે પાકિસ્તાન, કોઈ જ દેશે તેના પર પોતાનો અધિકાર સ્થાપ્યો નહિ. ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ બધા રજવાડાને એક કરવાની કોશિશ કરતા હતા. એવામાં લક્ષદ્વીપ પર મુસ્લિમ વસ્તી વધુ હોવાથી પાકિસ્તાનની નજર તેના પર પડી. બંને માંથી કોઈપણ દેશે લક્ષદ્વીપ પર દાવો કરેલો ન હોવાથી મૂંઝવણની સ્થિતિ હતી અને પાકિસ્તાને લક્ષદ્વીપ પર કબજો મેળવવા માટે ત્યાં પોતાનું યુદ્ધજહાજ મોકલ્યું.

એવામાં અહી સરદાર પટેલનું પણ લક્ષદ્વીપ પર ધ્યાન જતા તેમને પણ ભારતીય સેનાને ત્યાં વહેલી તકે પહોંચવા આદેશ આપ્યો. બંને દેશની સેના લક્ષદ્વીપ પહોંચવા રવાના થઇ. અંતે ભારતે ત્યાં પહેલા પહોંચીને તિરંગો લહેરાવ્યો. પરતું જયારે થોડીવાર પછી પાકિસ્તાની સેના ત્યાં પહોંચી તો તિરંગો જોઇને જ તે પાછી જતી રહી હતી. આ રીતે કોઈ જ યુદ્ધ કે મંત્રણા વગર જ લક્ષદ્વીપ ભારતનો ભાગ બન્યું હતું.

મૈસુરના ટીપુ સુલતાન પણ લક્ષદ્વીપના મિનિકોય ભાગ પર શાસન કરતા હતા. 1799માં ટીપુની હત્યા બાદ આ ટાપુ બ્રિટિશ શાસન હેઠળ આવી ગયું હતું. ભારતનો ધ્વજ લહેરાવ્યા બાદ તેને વર્ષ 1956માં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. ભાષાના આધારે, તે અગાઉ ભારતના મદ્રાસ રેસિડેન્સી સાથે જોડાયેલું હતું કારણ કે ટાપુ પરના મોટાભાગના લોકો દક્ષિણ ભાષાઓ બોલતા હતા. વર્ષ 1971માં, લક્કાદીવ-મિનિકોય-અમિનીદિવિ માંથી આ ટાપુઓનું સંયુક્ત નામ લક્ષદ્વીપ કર્યું.

અહીં બૌદ્ધ અને હિન્દુઓએ અપનાવ્યો ઇસ્લામ 

લક્ષદ્વીપનો સૌપ્રથમ ઉલ્લેખ ગ્રીક વિચરતીઓએ કર્યો હતો. તેમણે આ ટાપુને ખૂબ જ સુંદર અને અસ્પૃશ્ય ગણાવતા કહ્યું કે દરિયાઈ કાચબાનો શિકાર ત્યાં સરળતાથી કરી શકાય છે. સાતમી સદીની આસપાસ, ખ્રિસ્તી મિશનરીઓ અને આરબ વેપારીઓ બંને અહીં આવવા લાગ્યા, જેથી લક્ષદ્વીપમાં ધાર્મિક રંગ બદલાવા લાગ્યો. આ પહેલા અહીં બૌદ્ધ અને હિન્દુઓની વસ્તી હતી. 11મી સદીમાં ડેમોગ્રાફી બદલાઈ ગઈ અને મોટાભાગના લોકોએ ઈસ્લામ અપનાવ્યો. હાલમાં અહીં 95 ટકા વસ્તી મુસ્લિમ છે.

લક્ષદ્વીપનું રાજનૈતિક મહત્વ 

ભારત માટે રાજનૈતિક રીતે લક્ષદ્વીપ ખૂબ જ મહત્વનું સ્થળ છે. લક્ષદ્વીપની રાજધાની કવરત્તીમાં ભારતીય સેનાનું બેઝ છે. જો ચીન સાથે ભારતની તણાવની સ્થિતિ સર્જાય તો લક્ષદ્વીપ ઘણું મદદરૂપ સાબિત થાય એમ છે. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ લો ઓફ સી કન્વેન્શન મુજબ કોઈપણ દેશના સમુદ્ર તટથી 22 કિમીનો વિસ્તાર તે દેશના અધિકારમાં આવે છે. જેના કારણે ભારતને હિંદ તેમજ પ્રશાંત મહાસાગરમાં વધુ જગ્યાનો પણ હક મળી રહે છે. લક્ષદ્વીપ માત્ર સેના બાબતે જ નહિ પરંતુ સમુદ્ર માર્ગે થતા વેપાર માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.

ભારતનો ભાગ હોવા છતાં જરૂર પડે છે પરમિટની

લક્ષદ્વીપ ભારતનો ભાગ હોવા છતાં પણ અહીં જવા માટે ભારતીયોને પરમિટની જરૂર પડે છે. ટાપુ પરની 95% વસ્તી ST છે. આથી લક્ષદ્વીપ ટુરીઝમની વેબસાઈટ અનુસાર, આ ત્યાં હાજર આદિવાસી જૂથની સુરક્ષા અને તેમની સંસ્કૃતિને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. લક્ષદ્વીપના કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટ મુજબ લક્ષદ્વીપમાં  સૈન્યના કર્મચારીઓ, તેમના પરિવારો અને સરકારી અધિકારીઓને જ આ પરમિટમાં છૂટ મળે છે.

આ રીતે મેળવી શકાય છે પરમિટ

આ માટે એક ફોર્મ ભરવાનું રહેશે, જેની ફી 50 રૂપિયા છે. આ સિવાય ID અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની કોપી જરૂરી છે. પરમીટ મળ્યા બાદ પ્રવાસીએ લક્ષદ્વીપ પહોંચીને પોલીસ સ્ટેશનમાં તે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. ટ્રાવેલ એજન્ટની મદદથી કોચીથી પણ પરમિટ બનાવી શકાય છે.

 

You Might Also Like

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો

પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

TAGGED: @india, #BoycottMaldives, currentaffairs, currentnews, lakshadweep, localnews, localnewsingujarat, localnewsnewsingujarat, oneindia, oneindiagujrat, oneindianews, pm modi, topnews, topnewschannel, topnewschannelinhindi, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 11, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મૂર્તિને જીવંત કરવાની વિધિને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે
Next Article ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Gujarat Patan મે 16, 2025
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
Gujarat Patan મે 16, 2025
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?