click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કુંભ મેળાને લઈને ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ, 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, દરેકને મળશે કન્ફર્મ ટિકિટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કુંભ મેળાને લઈને ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ, 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, દરેકને મળશે કન્ફર્મ ટિકિટ
Gujarat

કુંભ મેળાને લઈને ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ, 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, દરેકને મળશે કન્ફર્મ ટિકિટ

રેલવે મંત્રીએ કહ્યું કે પ્રયાગરાજ વિસ્તારમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનો માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું છે. મેમુ અથવા ડેમુ ટ્રેનમાં 16 કોચ હોય છે અને લાંબા અંતરની ટ્રેનોમાં 20 કોચ હોય છે. વિશેષ ટ્રેનોની સંખ્યા 2019 માં 695 થી વધારીને 2025 માં 992 કરવામાં આવી છે.

Last updated: 2024/09/30 at 12:47 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રેલવે મંત્રાલય કુંભ મેળાને લઈને તૈયારીઓમાં લાગી ગયુ છે. જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક મેળાવડા માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાત પોસ્ટ કરી અને જણાવ્યું કે કુંભ મેળા માટે રેલવે મંત્રાલયે શું તૈયારીઓ કરી છે. તેણે લખ્યું “કુંભ મેળો – વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો! ભારતીય રેલવે કુંભ મેળા 2025 માટે ભક્તો માટે રેકોર્ડ ટ્રેનો, અપગ્રેડ કરેલા ટ્રેક અને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે! રેલવેની તમામ સુવિધાઓ જાણો”

Contents
પાયાની સુવિધાઓ માટે 933 કરોડનું બજેટમંત્રીઓની વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચાકુંભમાં 30 થી 50 કરોડ ભક્તો આવવાની આશા

આ પછી સાત પોસ્ટમાં રેલવે મંત્રીએ સૌથી પહેલા મહત્વની તારીખો જણાવી. આ પછી તેમણે જણાવ્યું કે પ્રયાગરાજ વિસ્તારમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનો માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું છે. મેમુ અથવા ડેમુ ટ્રેનમાં 16 કોચ હોય છે અને લાંબા અંતરની ટ્રેનોમાં 20 કોચ હોય છે. વિશેષ ટ્રેનોની સંખ્યા 2019 માં 695 થી વધારીને 2025 માં 992 કરવામાં આવી છે. 2019માં સામાન્ય ટ્રેનોની સંખ્યા 5000 હતી જે 2025માં 6580 થઈ જશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રેલવેએ અનેક રૂટ પર બીજી લાઇન નાખવાનું કામ પણ પૂર્ણ કર્યું છે અને મુસાફરોની સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચીને કામ કરવામાં આવ્યું છે.

*3/7 कुंभ मेला में ट्रेन संचालन में वृद्धि:*

➡️ *Special ट्रेनों की संख्या:*
🚉 2019 – 695
🚉 2025 – 992

➡️ *Regular ट्रेनों की संख्या:*
🚉 2019 – 5000
🚉 2025 – 6580 pic.twitter.com/th9QRO01nR

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 29, 2024

 

 

 

પાયાની સુવિધાઓ માટે 933 કરોડનું બજેટ

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિશેષ ટ્રેનો ચલાવવા ઉપરાંત, મંત્રાલયે મુસાફરો માટે વિવિધ માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓના નિર્માણ અને અપગ્રેડેશન માટે રૂ. 933 કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજ ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં ટ્રેનોની સરળ અવરજવર માટે રૂ. 3,700 કરોડના ખર્ચે રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

મંત્રીઓની વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્યના બે મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને વી સોમન્નાએ 12 જાન્યુઆરીથી શરૂ થનારી ઈવેન્ટ દરમિયાન ભક્તોની વિશાળ ભીડને સંભાળવા માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા શનિવારે બેઠક યોજી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “તેઓ ઉત્તર રેલવે, ઉત્તર મધ્ય રેલવે અને ઉત્તર પૂર્વ રેલવે જેવા સંબંધિત ઝોનના જનરલ મેનેજર સહિત વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ સાથે નિયમિત વિડિયો કોન્ફરન્સ પણ કરે છે.”

કુંભમાં 30 થી 50 કરોડ ભક્તો આવવાની આશા

અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ, વારાણસી, દીન દયાલ ઉપાધ્યાય અને લખનૌ જેવા સંબંધિત રેલ્વે વિભાગોના વિભાગીય પ્રબંધકો પણ વિવિધ વિકાસ કાર્યો પર નિયમિત અપડેટ્સ પ્રદાન કરવા માટે આ બેઠકોમાં ભાગ લે છે. આ કાર્યક્રમમાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા છે, તેથી રેલ્વે મંત્રાલયે પ્રયાગરાજ માટે વિવિધ શહેરોમાંથી 6,580 નિયમિત ટ્રેનો ઉપરાંત 992 વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે.

You Might Also Like

ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા

વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી

મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા

ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય

TAGGED: @india, indian railway, Kumbh Mela, Kumbh Mela 2024, oneindia, oneindianewsgujarat, Railway Minister Ashwini Vaishnav, Special preparations, special trains, કુંભ મેળા, રેલવે મંત્રાલય, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 30, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમારા પડોશી આતંકવાદનું કેન્દ્ર, POK અમારુ છે-UNGAમાં પાકિસ્તાનને ઘેરતા વિદેશ પ્રધાન એસ જયશંકર
Next Article UPI પેમેન્ટ કરવું છે? તો એની માટે ઇન્ટરનેટની જરૂર નથી, આ રીતે એક જ ક્લિકમાં થઇ જશે ટ્રાન્ઝેક્શન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
Gujarat મે 16, 2025
વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી
Gujarat Vadodara મે 16, 2025
નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી
મે 16, 2025
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે
Bhavnagar Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?