click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની CBI અને EDને નોટિસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની CBI અને EDને નોટિસ
Gujarat

AAP નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની CBI અને EDને નોટિસ

દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે (16 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ

Last updated: 2024/07/16 at 3:38 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે (16 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBI અને EDને નોટિસ પાઠવી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા ગઠિત કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટની નવી બેન્ચ દ્વારા મોકલવામાં આવી છે,  મંગળવારે જ આ કેસની સુનાવણી માટે કરવામાં આવી છે.

નવી બેંચે ED અને CBIને દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં જેલમાં બંધ સિસોદિયાની જામીન અરજી પર પોતપોતાના જવાબો દાખલ કરવા કહ્યું છે. સિસોદિયા લગભગ 16 મહિનાથી તિહાર જેલમાં બંધ છે, જેના કારણે તેમને દિલ્હીના ડેપ્યુટી સીએમ પદ છોડવું પડ્યું હતું. હવે આ મામલામાં આગામી સુનાવણી 29 જુલાઈએ થશે.બંને તપાસ એજન્સીઓ દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયાએ જામીન માંગ્યા છે. આ મામલે હવે આગામી સુનાવણી 29 જુલાઈના રોજ થશે.

EDએ સિસોદિયા વિરૂદ્ધ લિકર પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં કેસ નોંધ્યો છે, જ્યારે CBIએ ભ્રષ્ટાચારના કેસમાં AAP નેતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. દિલ્હી લિકર પોલિસી હવે રદ કરવામાં આવી છે, પરંતુ તેમાં કહેવાતા કૌભાંડના આરોપમાં AAPના ઘણા નેતાઓ જેલમાં ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ દારૂ નીતિ કેસમાં જેલમાં છે. આ કેસમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ જેલ જઈ ચૂક્યા છે.

જણાવી દઈએ કે તિહાર જેલમાં બંધ  આપ નેતા મનીષ સિસોદિયાએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન માંગ્યા હતા.  તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગત ગુરુવાર (11 જુલાઈ)ના રોજ સુનાવણી થવાની હતી. પરંતુ સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટના જજ સંજય કુમારે આ કેસમાંથી પોતાને અલગ કરી લીધા હતા. જેના કારણે તે દિવસે  (11 જુલાઈ) મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી ટાળી દેવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ અઠવાડિયે નવી બેંચ સમક્ષ આ કેસ મૂકયો હતો. આજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા ગઠિત કરવામાં આવેલ નવી બેંચે ED અને CBIને નોટિસ પાઠવતા 29 જુલાઈના રોજ થશે.

You Might Also Like

શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો

T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો

મીડિયાને ભારત સરકારની સખ્ત સુચના, બિનજરૂરી રેડ સાયરનના અવાજનો ન કરે ઉપયોગ

ભારતીય સેનાએ જાહેર કર્યો નવો વીડિયો, નેસ્તનાબૂદ કર્યા આતંકીઓના લોન્ચ પેડ

એલોન મસ્કની કંપની Starlinkને ભારતની મંજૂરી, સેટેલાઈટની મદદથી ચાલશે ઇન્ટરનેટ

TAGGED: Aam Aadmi Party, cbi, Manish Sisodia, Notice to ED

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 16, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એક સફરજન છે કામનું ! મળે છે આટલા ફાયદા, આ બિમારીઓથી થશે બચાવ
Next Article ‘રામાયણ’ના નિર્માતા હવે ભગવાન કૃષ્ણ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
Gujarat મે 10, 2025
બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક
મે 10, 2025
T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો
Gujarat મે 10, 2025
મીડિયાને ભારત સરકારની સખ્ત સુચના, બિનજરૂરી રેડ સાયરનના અવાજનો ન કરે ઉપયોગ
Gujarat મે 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?