ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ, હવે 26 એપ્રિલે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 26 એપ્રિલે યોજાનારા મતદાન પૂર્વે 15 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ પૂર્ણ થતાં હવે ચૂં?...
આમ આદમી પાર્ટીનો રકાસ, ભાજપને વધતું જનસમર્થન – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય નિશ્ચિત
નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફ જનસમર્થનનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્?...
સ્થાનિક ચૂંટણી પહેલાં ગુજરાતમાં AAPને મોટો ઝટકો, ઉમરગામમાં 1500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે Aam Aadmi Party (AAP) ને મોટો આંચકો લાગ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉમરગામ માં AAPના અંદાજે 1500થી વધુ કાર્યકર્તાઓ અને...
‘ઘાયલ છું એટલે જ ઘાતક છું…’ રાઘવ ચઢ્ઢાએ ધૂરંધરના અંદાજમાં AAPને આપ્યો જવાબ
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. આ નિર્ણય પછી પાર્ટીના કેટલાક નેતાઓ?...
ગોરા ગામના ડેપ્યુટી સરપંચ જ્યોતિસભાઈ તડવીએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કરી ભાજપમાં પ્રવેશ કર્યો
ગોરા ગામના ડેપ્યુટી સરપંચ અને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય રહેલા જ્યોતિસભાઈ તડવીએ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કેસરિયો ધારણ કર્યો છે. જ્યોતિસભાઈ તડવી વર...
સુરતમાં AAP મહામંત્રી તુલસી લાલૈયા સામે ખંડણી કેસ, ₹10 લાખની માંગનો આરોપ
સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત તેના સાથીદારો વિરુદ્ધ ખંડણી, ગુનાહિત ધમકી અને બદનક્ષી જેવા ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફર?...
AAPમાં ‘ભાજપથી પણ વધુ ભ્રષ્ટાચાર’ના આક્ષેપો, સહ-પ્રભારીનું રાજીનામું; પક્ષ પર ‘ગુંડારાજ’ ચલાવવાનો ગંભીર આરોપ
મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘પરિવર્તન સભા’ દરમિયાન ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. એક તરફ મંચ પરથી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પરિ...
ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ
ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભા...
AAP ધારાસભ્ય ચૈતર વસાવા : જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી અટકી
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે, કારણ કે તેમની જામીન અરજી પર આજે (28મી ઓગસ્ટે) ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ તે શક્ય બની નહોતી. હાઈ...
આમ આદમીએ AAPના ઈસુદાનને પૂછ્યો સવાલ, તો કાર્યકર્તાઓએ માર્યો માર
મોરબી જિલ્લાના રાજનગર વિસ્તારમાં 4 ઑગસ્ટ, સોમવારે આમ આદમી પાર્ટીની જાહેરસભા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની, જેમાં એક સ્થાનિક યુવાનને માત્ર પ્રશ્ન પૂછવા માટે જાહેરમાં લાફો મારવામાં આવ્યો. જ...