સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : બેંક સાથે સેટલમેન્ટ થયા બાદ લોન ડિફોલ્ટર સામે ક્રિમિનલ કાર્યવાહી નહીં ચાલે
દેશના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને બેંકિંગ ક્ષેત્ર માટે રાહતરૂપ એવા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બેંક અને દેવાદાર (કર્જદાર) વચ્ચે લોન ખાતાના વિવાદ અંગે સત્ત?...
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
NEET-UG 2026 પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટને જાણકારી આપી કે પરીક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓ અને પેપર ...
NEET-UG 2026 પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી : NTA પેનલની શિક્ષિકા મનીષા મંડહરે ઝડપાઈ, CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026 પેપર લીક કૌભાંડમાં તપાસ તેજ બનતી જાય છે. આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પુણેની રહેવાસી અને વરિષ્ઠ બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડહરેને...
NEET-UG 2026 પેપર લીકમાં મોટો ખુલાસો : CBIએ ‘કિંગપિન’ પ્રોફેસર પી. વી. કુલકર્ણીની ધરપકડ કરી
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026માં થયેલા પેપર લીક કૌભાંડમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. CBIએ આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતા નિવૃત્ત કેમિસ્ટ્રી પ્રોફેસર પી. વી. કુલકર્ણીની ધરપકડ ક?...
RG Kar કેસમાં મોટી કાર્યવાહી : CM શુભેન્દુ અધિકારીએ પૂર્વ પોલીસ કમિશનર સહિત 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ આરજી કર મેડિકલ કોલેજ રેપ અને મર્ડર કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ 15 મેના રોજ નબન્ના સચિવાલયમાં યોજા...
પશ્ચિમ બંગાળ: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસની તપાસ હવે CBI કરશે
પશ્ચિમ બંગાળમાં થયેલી ચકચાર મચાવતી ચંદ્રનાથ રથ હત્યા કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ એજન્...
કાલિયાચકમાં 7 જૂડિશિયલ અધિકારીઓને બંધક બનાવવાની ઘટના પર SCની કડક ટિપ્પણી
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય તણાવ વધી રહ્યો છે. માલદા જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સામે થયેલા ઉગ્ર વિરોધ દરમિયાન ગંભીર ઘટના બની હતી, જેમાં સાત ન્...
₹228 કરોડની છેતરપિંડી મામલે અનિલ અંબાણીના પુત્ર વિરુદ્ધ CBIની FIR
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બિઝનેસમેન અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વિરુદ્ધ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાને થયેલી ₹228.06 કરોડની કથિત છેતરપિંડીના આરોપોમાં FIR દાખલ કરી છે. બેન્કે દાખલ ...
દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, તમામ કેસની તપાસ CBIને સોંપી
સુપ્રીમ કોર્ટએ દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કૌભાંડોને અત્યંત ગંભીર ગણાવીને આ પ્રકારના સાયબર ફ્રોડ સામે રાષ્ટ્રવ્યાપી સ્તરે કડક કાર્યવાહી કરવા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદે?...
તિરુપતિ મંદિરે મોકલાયું 68 લાખ કિલો નકલી ઘી; ઉત્તરાખંડ ડેરીના ₹250 કરોડના કૌભાંડનો પર્દાફાશ
આંધ્રપ્રદેશના પવિત્ર તિરુપતિ બાલાજી મંદિરમાં બનેલા પ્રસાદ તરીકે પ્રસિદ્ધ ‘તિરુપતિ લાડુ’ માટે વપરાતા ઘી સંબંધિત એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ઉત્તરાખંડની એક ડેરી દ્વારા મંદ?...