સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ‘સત્સંગ દિન’ અને ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ની ઉજવણી કરાઈ
ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં વિશેષ 'પ્રેસ-મીડિયા સ્નેહ મિલન' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં હકારાત્મકતા ફેલાવ?...
અમેરિકા-ઈરાન તણાવ : હુમલા રોકવા ફરી સહમતી, 30 જૂને દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પર મહત્વપૂર્ણ વાતચીત
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એક વખત વધ્યા બાદ હવે બંને દેશો હુમલા રોકવા અને રાજદ્વારી વાતચીત ફરી શરૂ કરવા સહમત થયા છે. અહેવાલો મુજબ બંને પક્ષો મંગળવારે, 30 જૂન, કતારની રાજધાની દોહામાં બેઠક ક?...
અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’ લોન્ચ, ગુજરાત બન્યું દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવાનું કેન્દ્ર
ભારતમાં ઓનલાઈન કેબ બુકિંગ અને ટેક્સી સેવા ક્ષેત્રે અત્યાર સુધી અમુક મોટી ખાનગી અને બહુરાષ્ટ્રીય કંપનીઓનો દબદબો રહ્યો છે. આ મોડલમાં ડ્રાઇવરો પાસેથી ઊંચા કમિશન, મોડા પેમેન્ટ અને આર્થિક શોષણ ...
કનિષ્ક વિમાન કાંડ પર કેનેડાની મોટી સ્વીકૃતિ, CSISએ 41 વર્ષ બાદ ખાલિસ્તાની ઉગ્રવાદીઓની ભૂમિકા માની
ભારત અને કેનેડાના સંબંધોમાં ખાલિસ્તાની ઉગ્રવાદ લાંબા સમયથી તણાવનું મોટું કારણ રહ્યો છે. ભારત વર્ષોથી કેનેડા સમક્ષ આ મુદ્દો ઉઠાવતું આવ્યું છે કે કેનેડાની જમીન પરથી ખાલિસ્તાની ઉગ્રવાદી તત્...
યુરોપમાં હીટવેવથી હાહાકાર : 12થી વધુ દેશોમાં એલર્ટ, 230થી વધુના મોત; પેરિસમાં પારો 40 ડિગ્રી પાર
પશ્ચિમ અને દક્ષિણ યુરોપના અનેક દેશો હાલ ભીષણ ગરમીની ઝપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હીટવેવને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. યુરોપના 12થી વધુ દેશોમાં ગરમીને લઈને ઉચ્ચ સ્તર?...
દેશ અને પ્રદેશમાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા અપાઈ શ્રધ્ધાંજલિ
દેશ અને પ્રદેશમાં થયેલાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ છે. ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થતાં વારસદારોને રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ રહી છે. તાજેતરમાં દ?...
એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ ભયાનક અકસ્માત સાથે જોડાયેલું એક રહસ્ય હજુ પણ અકબંધ છે. દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયા હતા, પરંતુ ?...
‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઓમાન નજીક આવેલા એક ઓઇલ ટેન્કર પર અમેરિકી હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા હોવાના દાવા વાયરલ થયા હતા. આ દાવાઓને લઈને વિદેશ મંત્રાલય (MEA)એ સત્તાવાર સ્પષ્ટતા કરતા ...
‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’
સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહેલા ‘₹370 બિરયાની’ વિવાદ મામલે સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેએ આખરે જાહેરમાં માફી માંગી છે. શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પ્રણિતે સ્વીકાર્ય?...
કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને વર્ષો સુધી પાણીની તંગીનો સામનો કરવો પડ્યો હતો. નર્મદા યોજના અને ત્યારબાદ શરૂ કરાયેલી ‘સૌની’ યોજના દ્વારા સ્થિતિમાં સુધારો થયો, પરંતુ રાજ્ય સરકાર હવે ?...