મોરબી સિરામિક ઉદ્યોગ ફરી રફ્તારમાં : 670 એકમો શરૂ, મધ્યપૂર્વ સંકટ બાદ રાહત
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેની અસરથી ઊભી થયેલી વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇનની અવ્યવસ્થાએ ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને ભારે અસર કરી હતી. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો જો...
ઓનલાઇન ઇ-ફાર્મસી સામે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાલ : અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે અસર
ભારતમાં ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટિંગના વિરોધમાં ‘ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલનું એલાન ક...
સાણંદમાં કલર ફેક્ટરીમાં ભીષણ આગ : કેમિકલના કારણે મિનિટોમાં ફેલાઈ, ફાયર બ્રિગેડની ભારે જહેમત
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી એક કલર બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટેગોટ?...
પ્રધાનમંત્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિચારને ગુજરાતના મ્યુઝિયમ્સ આપી રહ્યા છે નવી ઓળખ
દર વર્ષે 18 મેના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ના અવસરે ગુજરાત તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વિશ્વ સમક્ષ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. મ્યુઝ...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્?...
અમદાવાદ વિમાન દુર્ઘટના : પાયલોટ સભરવાલે અંતિમ શ્વાસ સુધી વિમાન બચાવવાનો પ્રયાસ કર્યો, પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હવે આ ઘટનાને લઈને એક પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાયલોટ સુમિત સભરવાલે અંતિમ ક્ષણ સુ...
મોદીનો નેધરલેન્ડ્સ પ્રવાસ : અફસ્લુઇટડિજક ડેમથી ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને મળશે નવી દિશા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુરોપના ચાર દેશોની મહત્વપૂર્ણ યાત્રા પર છે. રવિવારે તેઓ નેધરલેન્ડ્સ પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત ડચ નેતૃત્વ સાથે થઈ અને તેમણે વિશ્વપ્રસિદ્ધ Afsluitdijk ડ?...
ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું વિઝન
ભાવિ પેઢીને ગ્રીન કવરની સાથે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ આપવાની નેમ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરાયો. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા કર...
અમદાવાદ SG હાઈવે પર ટ્રાફિક-સુરક્ષા મુદ્દે અમિત શાહની મેગા બેઠક, અધિકારીઓને કડક નિર્દેશ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના એસ.જી. હાઈવેના આધુનિકરણ અને શહેરની કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. શહેરમાં દિવસેને દિવસે વ?...
આદિજાતિ વિકાસમાં AIનો મોટો ઉપયોગ : વહીવટી સુધારણા માટે ગુજરાતનો નવો અભિગમ
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા દેશભરમાં ઉજવાઈ રહેલા 'જનજાતીય ગરિમા ઉત્સવ' (10 મે થી 09 જૂન, 2026) અંતર્ગત ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયના ઉત્થાન માટે નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મ?...