કારગિલ વિજય દિવસ ભારત માતાના બહાદુર સપૂતોની અજોડ હિંમત અને બહાદુરીની યાદ અપાવે છે: PM મોદી
આજનો દિવસ, 26 જુલાઈ, ભારત માટે ગૌરવ અને શ્રદ્ધાંજલિનો દિવસ છે—કારણ કે આજના દિવસે સમગ્ર દેશ 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ભારતના એ મહાન શૂરવીરોને સમર્પિત છે જેમણે 1999માં પાકિસ્તાની ઘ?...
UNSCમાં ભારતે પાકિસ્તાન માટે કહ્યું – ‘દેવામાં ડૂબેલું આતંકવાદી દેશ, શાંતિ ચર્ચાનો હકદાર નથી’
યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની તાજેતરની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર કડક અને સ્પષ્ટ પ્રહાર કર્યો છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ, એમ્બેસેડર પર્વથાનેની હરીશે પાકિસ્તાનને “કટ્ટર...
પાકિસ્તાની વિમાનો માટે ભારતીય એરસ્પેસ બંધ, પ્રતિબંધ 23 ઓગસ્ટ સુધી લંબાવ્યો
ભારત સરકાર દ્વારા પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને વધુ એક વખત લંબાવવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડ?...
કાવડ યાત્રા દરમિયાન પાકિસ્તાનનો જૂનો વિડીયો શેર કરનારા 3 શખ્સની મુરાદાબાદમાં ધરપકડ
શ્રાવણ માસ દરમિયાન ચાલતી કાવડ યાત્રા વચ્ચે સાંપ્રદાયિક માહોલ બગાડવાના આરોપસર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પાકિસ્તાનનો એક જૂનો વિડીયો મુર?...
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા રહેશે જેલમાં, હિસાર કોર્ટે રિમાન્ડ 14 દિવસ વધાર્યા
પાકિસ્તાન માટે જાસૂસીના ગંભીર આરોપમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં હવે વધુ ઘનત્વ આવી રહ્યું છે. 07 જુલાઈ 2025ના રોજ હરિયાણાના હિસાર સ્થિત કોર્ટમાં રજૂ થયેલ જ્યોતિને ન્યાય...
Microsoftએ 25 વર્ષ બાદ પાકિસ્તાનમાંથી સમેટ્યો કારોબાર, સામે આવ્યુ મોટું કારણ
પાકિસ્તાનની આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા વચ્ચે દેશને વધુ એક આઘાતકો સમાચાર મળ્યા છે, જ્યારે વિશ્વની આઈટી દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટે પાકિસ્તાનમાંથી પોતાનો સત્તાવાર કારોબાર બંધ કરવાનો નિર...
‘મોદીની નસોમાં હવે લોહી નથી, પણ ગરમ સિંદૂર છે’,PMએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિકાનેર પહોંચ્યા. આ દરમિયાન, તેમણે પલાનામાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીએ પહેલી વાર જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન, ?...
ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે
પહેલગામના બૈસરનમાં પ્રવાસે આવેલા હિન્દુ પ્રવાસીઓ ઉપર મુસ્લિમ આતંકીઓએ કરેલા કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લેવા માટે, ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. ?...
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
ભારતના ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે, પરંતુ તે આખી દુનિયામાં જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરી રહ્યું નથી. ભારતીય સેનાએ પાકિસ્તાન સામે વળતો જવાબ આપ્યો અને તેના પાંચ વિમા?...
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી, એસ જયશંકરે આજે પહેલીવાર પાડોશી દેશ વિરુદ્ધ વાત કરી. ભારતના વલણને દોહરાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પીઓકે પર જ થશે. આ?...