બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો હુમલો, BNP નેતાના પરિવારને જીવતો સળગાવ્યો; 7 વર્ષની બાળકીનું મોત
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને વધતી હિંસાની વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લક્ષ્મીપુર જિલ્લામાં રાત્રિના સમયે તોફાની તત્વોએ સ્થાનિક BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) ...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ કડક કાર્યવાહી, 7 આરોપીઓ ઝડપાયા
બાંગ્લાદેશમાં ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાનો મામલો સામે આવ્યો છે. મૈમનસિંહ જિલ્લાના બાલુકા વિસ્તારમાં એક હિન્દુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા બાદ વચગાળાની સરકારએ તાત્કાલિક કાર્યવાહી કરી છ?...
બાંગ્લાદેશમાં ‘ઇશનિંદા’ના આરોપ સાથે કટ્ટરપંથીઓએ લીધો હિંદુ યુવકનો જીવ
બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા એક હિંદુ વ્યક્તિની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે દેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને ગંભીર ચિ?...
બાંગ્લાદેશમાં હિંસક ભીડના ત્રાસ વચ્ચે ભારતને બે વિઝા સેન્ટરને બંધ કરવાની ફરજ પડી
બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે રાજશાહી અને ખુલના સ્થિત ભારતીય વીઝા એપ્લિકેશન સેન્ટર (IVAC) તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. IVACની વેબસાઇટ પર જાહેર કરાયેલી ન...
ઉસ્માન હાદીનાં મોત બાદ ફરી ભડકે બળ્યું બાંગ્લાદેશ
ફરી એક વખત બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કટ્ટરપંથી નેતા ઉસ્માન હાદીનાં મોત બાદ ઇસ્લામવાદી તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને 18 ડિસેમ?...
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈકમિશન મોહમ્મદ રિયાઝને તાત્કાલિક દિલ્હી સમન કર્યા
બાંગ્લાદેશમાં વચગાળાની મુહમ્મદ યુનુસ સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં નોંધપાત્ર તણાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશના કેટલાક નેતાઓ ભારત વિરોધી અને ?...
ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી, “શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?”
સુપ્રીમ કોર્ટમાં આજે રોહિંગ્યા શરણાર્થી કેસની સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે પાંચ રોહિંગ્યા શરણાર્થીઓના પોલીસ કસ્ટડીમાંથી ગુમ થવા અંગેની જાહેર હિતની અરજી પર કડક ટિપ્પણી ક?...
શેખ હસીનાને લાગ્યો વધુ એક ઝટકો, જમીન કૌભાંડ મામલે ઢાકા કોર્ટે સંભળાવી સજા
બાંગ્લાદેશની કોર્ટે અપદસ્થ વડાપ્રધાન શેખ હસીના અને તેમની ભાણી બ્રિટિશ સાંસદ ટ્યુલિપ સિદ્દીકેને જમીન કૌભાંડ મામલે જેલની સજા સંભળાવી છે. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યુ કે શેખ હસીનાએ વડાપ્રધ?...
શેખ હસીનાને ફાંસીના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં હિંસા – દેશભરમાં આગજની અને અફરાતફરી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ‘કંગારૂ કોર્ટે’ ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવતા દેશમાં વિનાશક હિંસા, અફરાતફરી અને રાજકીય તણાવ ફાટી નીકળ્યો છે. આ ચુકાદા બાદ રાતભર દેશભરમ?...
ફાંસીના ચુકાદા પર શેખ હસીના આક્રમક પ્રતિક્રિયા, કટ્ટરપંથી સરકારની પક્ષપાતી કોર્ટનો આક્ષેપ
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પહેલાં વડાપ્રધાન રહે ચૂક્યા શેખ હસીનાને “માનવતા વિરુદ્ધ ગુનાઓ” માટે ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ, દેશભરમાં ફરીથી તોફાન ભરેલું ?...