‘Gen Z દેશવિરોધી નથી, દેશનું ભવિષ્ય છે’, વિદ્યાર્થી આંદોલનથી સમલૈંગિક લગ્ન અને પાકિસ્તાન-ચીન સુધી RSS વડાએ શું કહ્યું જાણો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં Gen Z અને Gen Alphaના વિદ્યાર્થીઓ સાથે જાહેર સંવાદ દરમિયાન વિદ્યાર્થી આંદોલન, લોકશાહી, શિક્ષણ વ્યવસ્થા, સમલૈંગિક લગ્ન, પાકિસ્તાન, ચીન અન...
ગુજરાતમાં ડેટા સેન્ટર પોલિસીનો અમલ શરૂ, રોકાણકારોને મળશે વિશેષ રાહતો અને સબસિડી
ગુજરાત સરકાર રાજ્યને દેશના અગ્રણી ડિજિટલ અને ટેક્નોલોજી હબ તરીકે વિકસાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલી ગુજ...
PM મોદીએ યુવાનોને આપ્યો ખાસ સંદેશ, ‘હેન્ડલૂમ ખરીદો, રીલ બનાવો અને દુનિયાને ભારતના વણકરોનું કૌશલ્ય બતાવો’
રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day 2026) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોને ભારતીય હાથશાળ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા ?...
સાપુતારામાં 8 ઓગસ્ટથી ‘મેઘ મલ્હાર પર્વ 2026’નો CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થશે
ગુજરાતના વિશ્વવિખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં આગામી 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ, 2026 દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર પર્વ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતન?...
ભારે વરસાદથી મરણ પામનારને શ્રધાંજલિ અને સહાયતા અર્પણ કરતાં મોરારિબાપુ
ગુજરાત અને કેરળમાં પડેલાં ભારે વરસાદમાં ભોગ બનનારના પરિવારને મોરારિબાપુ દ્વારા કુલ રૂપિયા ૩ લાખ સંવેદના સહાયતા અર્પણ થઈ છે. તાજેતરમાં ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિમાં ભારે નુકસાની અને જા...
કંડલા પોર્ટ પર DRIનો મોટો પર્દાફાશ : UAEના નામે લાવવામાં આવેલી પાકિસ્તાની ₹3 કરોડની 364 ટન ખારેક જપ્ત
ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ—DRIએ ભારતના આયાત પ્રતિબંધને ટાળીને પાકિસ્તાની મૂળનો માલ ત્રીજા દેશ મારફતે દેશમાં ઘૂસાડવાના કથિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા ?...
સંભલ હિંસા પૂર્વઆયોજિત ષડયંત્ર હતી : ન્યાયિક પંચના અહેવાલમાં સપા સાંસદ બર્ક સહિત અનેકની ભૂમિકાનો ઉલ્લેખ
ઉત્તર પ્રદેશના સંભલમાં 24 નવેમ્બર, 2024ના રોજ જામા મસ્જિદના કોર્ટના આદેશ હેઠળના સરવે દરમિયાન ફાટી નીકળેલી હિંસા અંગે ન્યાયિક તપાસ પંચનો અહેવાલ વિધાનમંડળમાં રજૂ કરવામાં આવ્યો છે. પંચના અહેવાલ ?...
સામાખ્યાલી–ભચાઉ નવી રેલવે લાઇન પર 130 કિમી પ્રતિ કલાકે સફળ ટ્રાયલ, પાણીનું ટીપું પણ ન છલકાયું
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે કચ્છના સામાખ્યાલી અને ભચાઉ વચ્ચે નવનિર્મિત રેલવે લાઇન પર સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઉપલબ્ધ વિભાગીય માહિતી અનુસાર, પરીક્ષણ દ?...
પાલનપુરમાં BAOUના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રનું નિર્માણ શરૂ, ‘પહેલી ઈંટનાં સાક્ષી’ બન્યા શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારો સુધી ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પહોંચાડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી—BAOU દ્વારા પાલનપુર ખાતે પ્રથમ પ્રાદેશિક ક...
ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન : 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક
સ્વાતંત્ર્ય પર્વને વધુ ભવ્ય અને જનભાગીદારીયુક્ત બનાવવા ગુજરાત સરકારે રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનની તૈયારી શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 70 લાખથી વધુ ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવ?...