મહારાષ્ટ્રમાં પૌરાણિક ભૂમિ યવતમાલમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા
ઋષિ વાલ્મિકીજીની ભૂમિમાં એટલે કે મહારાષ્ટ્રમાં પૌરાણિક ભૂમિ યવતમાલમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સનાતન સંસ્કૃતિમાં રહેલ પૌરાણિક સ્થાન યવતમાલ ભૂમિ. આ ક્ષેત્ર ઋષિ વાલ્મિકીજ...
સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક
એનડીએ (રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન)એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ આજે તેમણે નવી દિલ્હીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. ઉમેદ...
પહેલી પરીક્ષામાં જ ઠાકરે બંધુઓનું ગઠબંધન ‘ફેઇલ’, 21 બેઠકની આ ચૂંટણીમાં પરિણામ શૂન્ય
મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાનો વિષય બનેલી બીઈએસટી (BEST – બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) ક્રેડિટ સોસાયટી ચૂંટણીમાં ઠાકરે બંધુઓને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ઉદ...
સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં જ?...
મોહન ભાગવતને ખોટી રીતે ધરપકડ કરવાનો મળ્યો હતો આદેશ, પૂર્વ ATS અધિકારીનો મોટો ખુલાસો
મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુરુવારે મોટો નિર્ણય આવ્યો. NIA સ્પેશિયલ કોર્ટે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. લગ?...
‘મરાઠી અસ્મિતા’ની આડમાં ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર: MNS કાર્યકર્તાઓએ હોટેલ પરથી ગુજરાતી સાઇનબોર્ડ હટાવ્યા
હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં 'મરાઠી અસ્મિતા'ના નામે ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ વિરુદ્ધ વિરોધનો નવા ધોરણે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) કાર્યકરો દ્વારા ?...
મહારાષ્ટ્રનું ઇસ્લામપુર હવે ઓળખાશે ‘ઈશ્વરપુર’ તરીકે, ફડણવીસ સરકારનો નિર્ણય
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઇસ્લામપુર શહેરનું નામ હવે ઈશ્વરપુર તરીકે બદલવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ નિર્ણયો પૈકી એક માનવામાં આવી રહ્યો...
ગુજરાતમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરવાની માંગ, નિર્ણય નહીં લેવાય તો અનશન કરશે મહંત દેવનાથ
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાયને “રાજ્યમાતા”નો દરજ્જો આપ્યા બાદ હવે ગુજરાતમાં પણ આવી જ માંગે રાજકીય અને ધાર્મિક માહોલ ઊભો કર્યો છે. કચ્છના પ્રસિદ્ધ સાધુ મહંત યોગી દેવનાથ બાપુએ રાજ્ય સરકારને ?...
હિંદુ, બૌદ્ધ અને શીખ સિવાયના અન્ય તમામ લોકોના SC સર્ટિફિકેટ કરાશે રદ: મહારાષ્ટ્ર સીએમની ઘોષણા
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં 17 જુલાઈના રોજ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હિંદુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના અન્ય કોઈપણ ધર્મના વ્યક્તિ?...
મરાઠા સામ્રાજ્યના 12 કિલ્લાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન મળતા મહારાષ્ટ્ર સરકારે કરી ઉજવણી
મહારાષ્ટ્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો ક્ષણ સામે આવી છે, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્મિત 12 મહત્વપૂર્ણ કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (UNESCO World Heritage Sites) તરીકે સ્થાન મળ્ય...