સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી
નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં...
વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતી, સુરક્ષા પ્રશ્નો ઊભા થયા
વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે શનિવારે ગંભીર સુરક્ષા ઘટના બની છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના મહિલા કાર્યકરો વિદ્યાર્થીનીઓ બપોરના સમયે કેન્ટીનમ?...
સરકાર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટના, હરણી દુર્ઘટના જેવી વિવિધ સંકટની ઘડીમાં લભાર્થીના પરિવારોને ઝડપથી વીમા કવચની ચૂકવણી કરાઈ
સંકટની ઘડીમાં નાગરિકો એકલા નથી, પરંતુ સરકાર તેમની પડખે ઊભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ સંકટની ઘડીમાં પરિવાર...
વીમાના પૈસાની લાલચમાં હત્યા, આરોપી રમીઝ શેખને સાથી રાખી કરાયું હત્યાનું રિકન્સ્ટ્રક્શન
વડોદરાના અંકોડિયા ગામની સીમમાં થોડા દિવસો પહેલાં એક અજાણી મહિલાની હત્યા કરાયેલી હલતમાં મૃતદેહ મળી આવવાના ચકચારભર્યા કેસનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. આ મામલામાં જે સત્ય બહાર આવ્યું છે, તે જાણી?...
કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ
કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે. લાંબા સમયથી ટ્રેન બંધ રહેતા બોરસદ અને આંકલાવ વિસ્તારના 65થી વધુ ગામોના મુસાફરો માટે મોટો રાહતનો વિષય બન્યો...
નળસરોવરમાં SOP વિવાદ : 300 બોટ બંધ, પ્રવાસીઓ નિરાશ – સિઝન ફેલ
નળસરોવરમાં આ વખતે પર્યટન સિઝન પૂરી રીતે ઝાંખી પડી ગઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓ અહીં વિદેશી પક્ષીઓને નજીકથી નિહાળવા માટે ઉમટી પડે છે. પરંતુ હાલ સરકારની SOP અને બોટ સં?...
દિતવાહ વાવાઝોડું : દક્ષિણ ભારત માટે ગંભીર એલર્ટ, વડોદરાથી NDRF ટીમો ચેન્નાઈ મોકલાઈ
શ્રીલંકામાં ભયાનક તબાહી સર્જ્યા બાદ હવે દિતવાહ વાવાઝોડું પ્રચંડ ગતિએ ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું 30 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયા...
વડોદરાથી મુંબઈ જતી ટ્રેનને સુરતમાં ઉથલાવવાનો પ્રયાસ, પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના
સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં વડોદરાથી મુંબઈ તરફ જતી માલગાડી?...
ગોધરા બાદ વડોદરામાં ઉપદ્રવ : હિંદુ વિસ્તારમાં પથ્થરમારો-તોડફોડ, 50ની અટકાયત
ગોધરા પછી વડોદરામાં પણ સામ્પ્રદાયિક તણાવનું માહોલ સર્જાયો છે, જ્યાં મુસ્લિમ ટોળાં દ્વારા સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને કારણે ભારે ઉત્પાત મચાવાયો હોવાનો આરોપ છે. અહેવાલો મુજબ, શુક્રવારે જુ?...
વડોદરામાં શ્રીજી પર ઈંડાં ફેંકવા મામલે મુખ્ય આરોપી જુનેદની અમ્મી સાદિકા સિંધીની પણ ધરપકડ
વડોદરામાં ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે અને પોલીસે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં જ મ?...