વ્હાઈટ કોલર આતંકી નેટવર્કનો નવો ખતરો, જમ્મુ-કાશ્મીરમાં 131 આતંકવાદી એક્ટિવ
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના માળખામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ એક મહત્વપૂર્ણ સુરક્ષા વિકાસ તરીકે સામે આવી છે. તાજા ગુપ્તચર અહેવાલ મુજબ હાલમાં ખીણમાં કુલ 131 આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી 122 પ?...
શેખ હસીનાને ફાંસીના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં હિંસા – દેશભરમાં આગજની અને અફરાતફરી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ‘કંગારૂ કોર્ટે’ ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવતા દેશમાં વિનાશક હિંસા, અફરાતફરી અને રાજકીય તણાવ ફાટી નીકળ્યો છે. આ ચુકાદા બાદ રાતભર દેશભરમ?...
જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં 7 નવેમ્બરે ભારતીય સેનાએ ગુપ્તચર માહિતીના આધારે એક સંયુક્ત શોધ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુપ્તચર એજન્સીઓએ આ વિસ્તારમા આતંકવાદી પ્રવૃત્તિઓ વધ?...
હ્યુમન GPS તરીકે ઓળખાતા ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને ઐતિહાસિક સફળતા મળી છે. લાંબા સમયથી આતંકીઓની દુનિયામાં “હ્યુમન જીપીએસ” તરીકે ઓળખાતો ખતરનાક આતંકી બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠા?...
જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : બે આતંકી ઠાર, ઘૂસણખોરી નિષ્ફળ
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં વહેલી સવારે સુરક્ષા દળોએ એક મોટી સફળતા મેળવી છે. નિયંત્રણ રેખા (એલઓસી) નજીકથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા ?...
ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એકવાર નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગંભીર અથડામણ થઈ છે. મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળોને ગંગાલૂર વિસ્તારમાં નક્સલીઓની હાજરી અં?...
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં એક આતંકીને ઠાર માર્યો
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં હાલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના અખાલ વિસ્તારમાં જંગલ?...
છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર
છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં ચાર ખતરનાક નક્સલવાદી સહિત 18 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ 39 લાખ રૂપિયાનું ઈનામ છે. સુ?...
છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત
નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબારમ...
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ 24 કલાકમાં અથડામણમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા છે. જોકે, તેની બાદ ...