બાંગ્લાદેશમાં 10 દિવસથી લાપતા હિંદુ યુવકની નદીમાં મળી લાશ, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મૃતદેહ
તાજેતરમાં બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને વધતી હિંસા વચ્ચે હિંદુ સમુદાયને નિશાન બનાવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ જ કડીમાં એક વધુ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બાંગ્લાદેશન?...
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્
બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિર?...
ઝોહરાન મમદાની કોણ છે, જે બન્યો ન્યૂયૉર્કનો નવો મેયર
ન્યૂયોર્ક સિટીના નવા મેયર તરીકે ચૂંટાયેલા ઝોહરાન મમદાની હવે માત્ર તેમની ઐતિહાસિક જીત માટે નહીં, પરંતુ તેમના વિવાદાસ્પદ નિવેદનો અને ધાર્મિક રાજનીતિ માટે પણ ચર્ચાના કેન્દ્ર બની ગયા છે. 34 વર્?...
પૂર્વ ઇંગ્લેન્ડના એકમાત્ર હિંદુ મંદિર પર બંધ થવાનું સંકટ
પૂર્વ ઇંગ્લેન્ડના પીટરબરો શહેરમાં સ્થિત ભારત હિન્દુ સમાજ મંદિર (Bharat Hindu Samaj Mandir) હાલ સંકટનો સામનો કરી રહ્યું છે, કારણ કે તેની અસ્થાયી મિલકત હોય તે ન્યુ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સને પીટરબરો સિટી કાઉન્...
કોંગ્રેસ નેતાની આગેવાનીમાં ઈદના જુલૂસમાં લાગ્યા ‘મજહબી’ નારા, ભગવા ધ્વજ પર લખ્યું ‘ઇસ્લામ ઝિંદાબાદ’
મધ્ય પ્રદેશમાં ખંડવા અને સાગર જિલ્લામાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન બનેલી બે અલગ અલગ ઘટનાઓએ સામાજિક સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી નાખી છે. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ખંડવામાં ...
ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર લખાયા આપત્તિજનક નારા
ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી એક ગંભીર ઘટના ફરીથી સામે આવી છે. મેલબર્નમાં આવેલા એક સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર નફરતભર્યા અને વંશીય ટિપ્પણીઓ સાથે ?...