બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત
દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે સર્જાયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. આ બંને ભયાનક અકસ્માતોમાં કુલ 9 લોકોએ પોત...
આણંદના ચિખોદરા ખાતે ફટાકડા ગોડાઉનમાં ભીષણ આગ, પ્રચંડ બ્લાસ્ટથી મચી અફરાતફરી
ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામમાં સ્થિત 'ભોલેનાથ ફટાકડા ગોડાઉન'માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તાર?...
ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો ...
બનાસકાંઠામાં હાઈવે પર ભયાનક અકસ્માત: નંબર પ્લેટ વગરની લક્ઝરી કાર પિલ્લર સાથે અથડાઈ
બનાસકાંઠા જિલ્લાના ડીસા-ધાનેરા હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કંસારી ગામ નજીક એક લક્ઝરી કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી પિલ્લર સાથે અથડાઈ હતી. સદનસી...
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને જીવ ગુમાવનાર ૬ યાત્રિકોના વારસદારને ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૯૦ હજાર સંવેદના...
ગાંધીનગરના મગોડી ગામમાં શ્રમિક 15 કલાક કૂવામાં ફસાયો, સદ્દભાવના ટ્રસ્ટ અને ગ્રામજનોએ જીવ બચાવ્યો
મૂળ સંતરામપુરનો એક શ્રમિક મગોડી ગામમાં મજૂરી કામ માટે આવ્યો હતો ત્યારે એક દુર્ઘટના બની હતી. મોડી રાત્રે અંધારાના કારણે તેને રસ્તામાં આવેલો કૂવો દેખાયો ન હતો અને તે અચાનક ઊંડા કૂવામાં ખાબક્...
બનાસકાંઠા: કાણોદર-પાલનપુર હાઈવે પર ઇલેક્ટ્રિક રિક્ષામાં આગ, ચાલકનો ચમત્કારી બચાવ
બનાસકાંઠા જિલ્લાના કાણોદર-પાલનપુર હાઈવે પર એક ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષામાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પાલનપુરની એક ખાનગી આઈસ્ક્રીમ કંપનીની ડિલિવરી માટે જઈ રહેલી આ રિક્ષામાં અધવચ...
સુરેન્દ્રનગરના ત્રણ મિત્રો માટે મહાકાલ યાત્રા બની અંતિમ સફર, બદનાવર નજીક કાર ખાઈમાં ખાબકી – બેના મોત, એક ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ યુવાનો માટે ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાની યાત્રા દુઃખદ અંત સાથે પૂર્ણ થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાન?...
જબલપુર બરગી ડેમ ક્રૂઝ દુર્ઘટના : માતાએ અંતિમ શ્વાસ સુધી પુત્રને જકડી રાખ્યો, કરુણ દ્રશ્યે દેશને રડાવ્યું
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં માત્ર જાનહાનિ જ નહીં પરંતુ માનવ સંવેદનાને ઝંઝોળી નાખે તેવું એક હૃદયસ?...
અમદાવાદના શ્યામલમાં ભીષણ આગ : શાંગરિલા-2 બિલ્ડિંગમાં હાહાકાર, જિમમાંથી લોકોનો બચાવ
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બિલ્ડિંગના મોટા હિસ્સાને પો...