સ્વચ્છતા બાદ સુરક્ષામાં પણ અમદાવાદ નંબર વન
અમદાવાદે ફરી એકવાર ગુજરાતનો ગૌરવ વધારતાં સમગ્ર દેશમાં પોતાની એક અનોખી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ જાહેર થયેલા નમ્બિઓહના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ 2025 અનુસાર, અમદાવાદને ભારતનું સૌથ...
સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત
સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો. સનાતન સંસ્થા વતી શ્રી ભરતભાઈ પંચાલ, શ્રીમતી જયશ્રીબેન પંચાલ , શ્રીમત?...
અંબાજી મંદિરમાં 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, છત્ર-બાજોટ સહિત દરવાજાનું દાન કર્યું
સુપ્રસિદ્ધ શક્તિ પીઠ યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં એક અમૂલ્ય અને શ્રદ્ધાયુક્ત દાન અર્પણ કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને ભાવનાની જીવંત અભિવ્યક્તિ છે. અમદાવાદના એક અનામ શ્રદ્ધાળુ પરિ...
ચંડોળા તળાવ ડિમોલિશન કેસમાં રાજ્ય સરકારને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે તમામ અરજી ફગાવી
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી સામે દાખલ અનેક અરજીઓ પર આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટએ ત?...
અમદાવાદ શાહપુરમાં ઝઘડામાં વચ્ચે પડતાં યુવક પર ચાર શખ્સોએ ચપ્પાથી હુમલો કર્યો
અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક અફસોસજનક ઘટના સામે આવી છે, જેમાં ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવક પર જ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી પ્રમાણે, મિર્ઝાપુર વિસ્તારના નિવાસી અને ફર્નિ?...
અમદાવાદના શાહપુરમાં ખેલાયો ખૂની ખેલ! દંપતીએ છરીના ઘા વડે હોમગાર્ડની કરી હત્યા
ગુજરાતમાં સતત વધી રહેલા ગુનાને વધુ એક દારૂણ ઘટના દ્વારા વધુ વેગ મળ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં જાહેરમાં એક હોમગાર્ડ જવાનની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. કિશન નામના હોમગાર્ડ ?...
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થયું ‘મેજિકલ મૂન ટ્રેઈલ’
અમદાવાદ શહેરના હૃદયસ્થળમાં આવેલા રિવરફ્રન્ટ પર ‘મૂન ટ્રેઈલ’ નામે એક નવીન અને દ્રશ્યમાણ આકર્ષણનો ઉમેરો થયો છે, જેનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રવિવાર, 20 જુલાઈના રોજ કરવા...
અમદાવાદ: સાણંદના રિસોર્ટમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 100થી વધુ શખ્સોની ધરપકડ
અમદાવાદના સાણંદ ખાતે આવેલા ‘ગ્લેડ વન રિસોર્ટ’માં ગઈકાલે રાતે દારૂની મહેફિલની બાતમીના આધારે મોટી પોલીસ કાર્યવાહી કરવામાં આવી, જેને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ રિ?...
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામોએ ગુજરાત માટે ગૌરવનો ક્ષણ લઈને આવ્યો છે, કારણ કે રાજ્યના બે મોટા શહેરો — અમદાવાદ અને સુરત —ને મહત્વપૂર્ણ શ્રેણીઓમાં સ્થાન મળ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ...
પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે, બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે
પવિત્ર શ્રાવણ માસના અવસરે અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે ખાસ ધાર્મિક પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા તેઓમાં શહેરના વિવિધ પવિત્ર મંદિરોના દર્શન કરી શકશે. આ યાત્રા માટે અમદાવાદ મ્?...