સરદાર પટેલ પ્રમુખ તરીકે બિરાજતા હતા તે હેરિટેજ ઈમારતને મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, 10 કરોડનાં ખર્ચનો અંદાજ
અમદાવાદ શહેરના ઈતિહાસ અને રાષ્ટ્રીય નેતૃત્વના મહત્વપૂર્ણ સાક્ષી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ બિલ્ડિંગનું હવે રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને રિટ્રોફિટિંગ થવાની કામ?...
માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચી જવાશે, જાણો બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે
ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા હવે ટૂંક સમયમાં હકીકત બનવાની તૈયારીમાં છે. રવિવારે ગુજરાતના ભાવનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વ?...
CM ભૂપેન્દ્ર પટેલે મહાનગરો-નગરોને બહુવિધ વિકાસ કામો માટે રૂ.4179 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં પરિવર્તનશીલ વિકાસ અને નાગરિકોનું સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2025ને "શહેરી વિકાસ વર્ષ" તરીકે ઉજવવાની જાહેરાત અંતર્ગત...
‘સાધના’ સાપ્તાહિક અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા અમદાવાદ ખાતે ‘શબ્દ-સાધના’ નિબંધસ્પર્ધા પુરસ્કાર અર્પણ સમારોહ
આપણી યુવા પેઢી તથા નાગરિકોને દેશનું ગૌરવ, રાષ્ટ્રના સાંપ્રત મુદ્દાઓ વગેરે વિશે વિચારતા કરવા માટે લેખન દ્વારા એક પ્લેટફોર્મ પૂરુ પાડવાના શુભ આશય સાથે ‘સાધના’ સાપ્તાહિક અને ગુજરાત સાહિત્ય ?...
અમદાવાદમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 1 મહિના માટે બંધ
અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના તત્કાલિક અમલને ધ્યાને લેતા શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિક માટે મહત્વના આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજને 31મી જુલાઈથી પહેલી સપ્ટેમ્બર સુધી બં...
સ્વચ્છતા બાદ સુરક્ષામાં પણ અમદાવાદ નંબર વન
અમદાવાદે ફરી એકવાર ગુજરાતનો ગૌરવ વધારતાં સમગ્ર દેશમાં પોતાની એક અનોખી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ જાહેર થયેલા નમ્બિઓહના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ 2025 અનુસાર, અમદાવાદને ભારતનું સૌથ...
સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત
સનાતન સંસ્થા તરફ થી અમદાવાદ ખાતે ‘અતીતના આશિર્વદ સેવા ટ્રસ્ટ’ ના વૃદ્ધાશ્રમમાં વસ્ત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો. સનાતન સંસ્થા વતી શ્રી ભરતભાઈ પંચાલ, શ્રીમતી જયશ્રીબેન પંચાલ , શ્રીમત?...
અંબાજી મંદિરમાં 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, છત્ર-બાજોટ સહિત દરવાજાનું દાન કર્યું
સુપ્રસિદ્ધ શક્તિ પીઠ યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં એક અમૂલ્ય અને શ્રદ્ધાયુક્ત દાન અર્પણ કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને ભાવનાની જીવંત અભિવ્યક્તિ છે. અમદાવાદના એક અનામ શ્રદ્ધાળુ પરિ...
ચંડોળા તળાવ ડિમોલિશન કેસમાં રાજ્ય સરકારને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે તમામ અરજી ફગાવી
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી સામે દાખલ અનેક અરજીઓ પર આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટએ ત?...
અમદાવાદ શાહપુરમાં ઝઘડામાં વચ્ચે પડતાં યુવક પર ચાર શખ્સોએ ચપ્પાથી હુમલો કર્યો
અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક અફસોસજનક ઘટના સામે આવી છે, જેમાં ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવક પર જ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી પ્રમાણે, મિર્ઝાપુર વિસ્તારના નિવાસી અને ફર્નિ?...