નળસરોવરને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગનો નવતર પ્રયોગ, કચરો ખરીદીને સ્થાનિકોને આપશે રોજગારી
વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખવા ગુજરાતના વન વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નળસરોવર આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લા...
વિશ્વ સિંહ દિવસ : પોરબંદરની ઉજવણીમાં CM ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ જોડાયા, કહ્યું- એશિયાટિક સિંહ ગુજરાતનું ગૌરવ અને જવાબદારી
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પોરબંદર ખાતે આયોજિત ગરિમામય ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહો?...
PM મોદીને મળ્યા અર્જુન મોઢવાડિયા, પોરબંદરમાં ₹27,500 કરોડના મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટને આપી મંજૂરી
ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ 4 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પોરબંદર જિલ્લામાં પ્રસ્તાવિત મેગા શિપબિલ્...
ગુજરાત બનશે ઇકો-મરીન ટૂરિઝમનું હબ, પિરોટનથી બેટ દ્વારકા સુધી પ્રવાસનને નવી ઉડાન
1600 કિલોમીટર લાંબા દરિયાકિનારા, પિરોટન જેવા જૈવવૈવિધ્યથી ભરપૂર ટાપુઓ અને ડોલ્ફિન-ટર્ટલ જેવી દરિયાઈ સંપદાથી સમૃદ્ધ ગુજરાત હવે ઇકો અને મરીન ટૂરિઝમ ક્ષેત્રે મોટી છલાંગ ભરવા જઈ રહ્યું છે. મુખ્ય...
ગીરમાં રાહતના સમાચાર : સારવાર બાદ 12 સિંહોને ફરી જંગલમાં છોડાયા, સ્થિતિ નિયંત્રણમાં
ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગીર જંગલમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલાં ગીર પૂર્વ અને પશ્ચિમ રેન્જમાં કેટલાક સિંહોમાં 'બેબેસિયા' અને અન?...
સાસણ ગીરમાં પ્રવાસનને નવી દિશા : સરકાર કરશે ‘મોન્સૂન ફેસ્ટિવલ’ અને ‘મેંગો ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન
એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બે મોટા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાત મંત્રી જીતુ વાઘાણી અને અર્જુન મોઢવા?...
ગુજરાત : GUJCTOC હવે માત્ર સંગઠિત ગુનાઓ પર કેન્દ્રિત રહેશે, અશાંત વિસ્તારો હવે ‘નિર્દેશિત વિસ્તારો’ થયા
ગુજરાત વિધાનસભાના 25 માર્ચ 2026ના સત્રના અંતિમ દિવસે બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા, જે રાજ્યના કાયદાકીય માળખામાં મોટા ફેરફારો લાવે છે. આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારના ન?...