દાહોદ : સતીપતી પંથના 500થી વધુ પરિવારોનો SIR ફોર્મ ભરવાનો ઇનકાર, આધાર કાર્ડ પણ પરત આપ્યા
રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં આ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જેમાં દાહોદ જિલલામાં પણ અંદાજિત 97 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે. હવ...
શું આધાર કાર્ડ હોવાથી કોઈ પણને મત આપવાનો અધિકાર મળી જાય? સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી
સુપ્રીમ કોર્ટમાં હાલ વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી પંચ (ECI)ની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ રહી છે. SIR માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં સમા?...
કલોલ પાસેની નર્મદા કેનાલમાં પિતાએ બે દીકરી સાથે જીવન ટૂંકાવ્યું!
ગાંધીનગર જિલ્લાના બોરીસણા ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પિતાએ પોતાની બે નાની દીકરીઓ સાથે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે। માહિતી મુજબ, ગામના ર?...
આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર
નવેમ્બર 2025ની શરૂઆત સાથે જ દેશભરમાં ઘણા નવા નાણાકીય અને પ્રશાસકીય નિયમો લાગુ થયા છે, જેનો સીધો અસર સામાન્ય નાગરિકોના દૈનિક વ્યવહારો, બેન્કિંગ પ્રક્રિયા, ટેક્સ ચુકવણી અને ડિજિટલ પેમેન્ટ સિસ્?...
આધાર નાગરિકતાનો પુરાવો નહીં, પણ બિહાર SIRમાં 12મા દસ્તાવેજ તરીકે થશે સ્વીકાર : સુપ્રીમ કોર્ટ
બિહારમાં ચાલી રહેલા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડને હવે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે માન્ય પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને સ્પષ્ટ આદે?...
મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ કોર્ટ
બિહારમાં ચાલી રહેલી મતદાર વેરિફિકેશન પ્રક્રિયા અને નવી મતદાર યાદી જાહેર થવા બાદ ઊભેલા વિવાદનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, જ્યાં મંગળવારે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સુર્યક...
મિનિટોમાં તપાસો આધાર કાર્ડ અસલી છે કે નકલી, જાણો સરળ ટ્રિક
ડિજિટલ યુગમાં લેવડ દેવડ દરમિયાન આપવામાં આવતી ઓળખમાં છેતરપિંડીનું જોખમ વધી રહ્યું છે. હાલમાં કોઈ પણ જગ્યાએ ઓળખ માટે આધાર કાર્ડ મહત્ત્વનો પૂરાવો ગણવામાં આવે છે પરંતુ તેના થકી છેતરપિંડી વધી ર...
હવે આ તારીખ સુધી મફતમાં કરી શકશો આધાર કાર્ડ અપડેટ, UIDAI એ ફરી વધારી ડેડલાઇન
જો તમે હજુ સુધી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી તો પણ તમે તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો. વાસ્તવમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI એ ફરી એકવાર આધાર કાર્ડના મ...
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card) માત્ર પુખ્ત નાગરિકો માટે જ નહીં, પણ નવજાત અને નાના બાળકો માટે પણ જરૂરી બની ગયું છે. ભારત સરકાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) મારફતે બાળક માટે ખાસ બા?...
હવે ઍરપોર્ટ કે ટ્રેન યાત્રા દરમિયાન આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નથી, સરકારે નવી એપ કરી લોંચ- જાણી લો નિયમ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે આધારા કાર્ડને લઈને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે એક આધાર એપ લોંચ કરી છે. આ નવા એપની જાહેરાત કેન્દ્રીય મંત્રીએ એક્સ પર કરી છે. આ એપ ફેસ આઈડી ઓથેંન?...