AAP નેતા રાજુ કરપડાનું રાજીનામું : સુરેન્દ્રનગરની રાજનીતિમાં હલચલ, વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ
સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમ...
સુપ્રીમ કોર્ટે ‘પંજાબ કેસરી’નું પ્રિન્ટિંગ પ્રેસ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ
ભારતની સુપ્રીમ કોર્ટે પંજાબ કેસરી ગ્રુપને મોટી રાહત આપતાં લુધિયાણામાં આવેલા તેના પ્રિન્ટિંગ પ્રેસને તાત્કાલિક ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. 20 જાન્યુઆરી, 2026ના રોજ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્?...
પોતે જામીન પર બહાર ફરતા કેજરીવાલે ગુજરાતના કાર્યકર્તાઓને દિવાસ્વપ્ન બતાવ્યાં
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ વડોદરા પહોંચ્યા અને ત્યાં કાર્યકર્તાઓ માટે વિશેષ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં બૂથ ?...
AAPમાં ‘ભાજપથી પણ વધુ ભ્રષ્ટાચાર’ના આક્ષેપો, સહ-પ્રભારીનું રાજીનામું; પક્ષ પર ‘ગુંડારાજ’ ચલાવવાનો ગંભીર આરોપ
મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘પરિવર્તન સભા’ દરમિયાન ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. એક તરફ મંચ પરથી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પરિ...
AAPની સભા પહેલા વિવાદિત પોસ્ટર પર VHPનો ઉગ્ર વિરોધ
સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાનારી જાહેર સભા પહેલા જ ભારે રાજકીય તણાવ સર્જાયો છે. વિસ્તારભરમાં લગાવવામાં આવેલા AAPના નેતાઓના વિવાદિત પોસ્ટરો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ?...
ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ
ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભા...
જૂનાગઢ AAP પ્રમુખ સામે છેડતી-એટ્રોસિટી FIR બાદ પોલીસ મથકે ગોપાલ ઇટાલિયાનો ડ્રામા, PIના પગે પડવાના નાટક
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ગામે આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર થયેલા ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટી માટે વધુ એક વિવાદ ઊભો થયો છે. આ ઘટનામાં AAPના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સ?...
ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારા છત્રપાલસિંહનું મોટું નિવેદન, કહ્યું – મને ખૂબ માર્યો
જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાએ રાજકીય અને સામાજિક વલણોને ખૂબ અસર કરી છે. નવી માહિતી અનુસાર, આ ઘટના પાછળનો મુખ્ય આરોપી છત્રપાલસિંહે ખુલાસો કર્યો છે કે ઘટના દેખાતા પ્રમાણે ન?...
તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઈટાલિયા પર હવે ખુદ જૂતું ફેંકાયું, સભામાં અફરાતફરી મચી
જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા દરમિયાન થયેલી ઘટનાએ રાજકીય માહોલમાં ચકચાર મચાવી છે, જ્યાં પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર સભા વચ્ચે જ એક અજાણ્યા વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. ગો...
ડ્રગ્સની ઝૂઠ્ઠી વાર્તા ગૂંથનાર AAPનું ઘર જ દારૂ કાંડમાં ગરકાવ!
ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગુંથતી આમ આદમી પાર્ટી (AAP) આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે. પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીને લઈ ડ?...